સોમવારે કરવામાં આવેલા આ ઉપયો આપશે મનગમતું ફળ અપાવશે, ભોલે ભંડારી થશે પ્રસન્ન 

તમે બંધ જાણતા જ હશો કે સોમવારનો દિવસ મહદેવનો દિવસ કહેવામાં આવે છે અને આ દિવસે લોકો મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાદેવની આરાધના કરે છે અને શિવલિંગ પર પાણી ચડાવે…

ઘરે રહેલી આ વસ્તુઓ બની શકે છે તમારી સફતાનું કારણ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં અને પરિવારમાં ક્યારેય કોઈ તકલીફ ના આવે અને ઘરમાં કાયમ સુખ અને સમૃદ્ધિ આવે. તેથી દરેક વ્યક્તિ ખુબ જ કડી મહેનત કરે છે…

આ સંકેત બતાવે છે કુંડળીમાં રાહુની નબળી સ્થિતિ, આવવાના છે ખરાબ દિવસો

વ્યક્તિના જીવનમાં ગ્રહો ખુબ જ મહત્વના માનવામાં આવે છે. ગ્રહોની સીધી અસર વ્યક્તિને જીવનમાં પડે છે. ગ્રહને આધારે આપણી પ્રગતિ, ભણતર, નોકરી, સુખ-શાંતિ બધું જાણી શકીએ છીએ. ગ્રહોમાં એક ગ્રહ…

જાણો કોને કોને છે શ્રાદ્ધ કરવાનો અધિકાર, ક્યાંક તમે તો નથી કરી રહ્યા કોઈ ભૂલ

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાથી શ્રાદ્ધ કર્મ શરુ થાય છે. શ્રાદ્ધમાં એવી માન્યતા છે કે આ દિવસોમાં પિત્તરોઈ ધરતી પર આવે છે અને આશીર્વાદ આપીને જાય છે. એવામાં પૂર્વજો અને પરિવાર…

પિતૃ સાથે દેવી લક્ષ્મીને પણ ખુશ કરશે સવારે કરવામાં આવેલા આ 5 કામ

લોકો પૂર્વજોને સંતુપ્ત કરવા માટે દરેક સંભવ પ્રયત્નો કરે જેથી તેમને પિતૃનો આશીર્વાદ મળે અને જીવનમાં બધું જ સારું ચાલી શકે. શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને રોજ સવારે…

તમારી બધી જ મુસીબતોનો ઈલાજ બનશે માત્ર ચપટીભર મીઠું, જાણો કેવી રીતે

ભોજનમાં મીઠું વધારે કે ઓછું પડી જાય તો ભોજનનો આનંદ કિરકીરો થઇ જાય છે તેથી જરૂરી છે કે મીઠાનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં જ કરવો જોઈએ. પરંતુ શું તમે જાણો છો…

રાશિ અનુસાર આ ઉપાયો કરીને ચમકાવો તમારું ભાગ્ય, દરેક કામમાં મળશે સફળતા

તો મિત્રો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે સમયથી પહેલા અને નસીબથી વધારે કોઈને મળતું નથી અને કયાંકને કયાંક આ વાત એકદમ સાચી છે. પરંતુ આ ભાગ્યને બદલવાની તાકાત આપણા…

ગણેશજીની કૃપાથી ખુલશે નસીબનો દરવાજા, બુધવારે આજમાવો આ ઉપાય

તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે બુધવારનો દિવસ સર્વપ્રથમ પૂજ્ય ભગવાન ગણેશજીને સમર્પિત છે, ગણપતિજીને બુદ્ધિ અને શુભતાના દેવતા માનવામાં આવે છે જેમને આશાર્વાદથી જીવનમાં દુઃખ અને સમસ્યાઓનો…

શું તમે પણ કરાવી રહ્યા છો દિવાળી પર રંગ, આ વાસ્તુ ટિપ્સની મદદથી લાવો સકારાત્મકતા

દિવાળીના પવન પર્વ આવવાનો છે જેની રાહ બધા ખુબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યા છે. દિવાળીના આગળના દિવસોમાં ઘરની સફાઈ કરવામાં આવે છે અને પછી ઘરને સજાવવામાં આવે છે. જેથી ઘરમાં…

વ્યક્તિને ઘનવાન બનવાનો સંકેત આપે છે શરીરના આ ભાગ પર બનેલા તલ, ક્યાંક તમારું નસીબ તો નથી ખુલવા જઈ રહ્યું

જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી વિદ્યા છે જેની મદદથી આપણે વ્યક્તિના આવનારા સમયનું આંકલન કરી શકીએ છે. તેમાંથી એક છે સમુદ્રશાસ્ત્ર જેનાથી વ્યક્તિનની શારીરિક બનાવટને આધારે અને વ્યક્તિના હાવભાવને આધારે આવનારા સમયમાં…