ખુબ ઓછા લોકોને કારેલું પસંદ હોય છે. તેનું કારણ છે કારેલાનો કડવો સ્વાદ. પરંતુ કહેવાય છે ને કે દવા કડવી હોય છે તેમજ કારેલા પણ સ્વાસ્થ્ય માટે એક દવાનું કામ…
ઘણી વખત જયારે લોકો જામફળની વાત કરતા હોય છે ત્યારે તેના સ્વાદ વિશેની ચર્ચા થતી હોય છે. પરંતુ તેના ફાયદા વિશે ખુબ ઓછા લોકો જાણતા હોય છે. જામફળમાં ઘણી બધી…
મોઢામાં ચાંદી પડવી એ બધા લોકોની સામાન્ય સમસ્યા છે. મોઢામાં પડેલી ચાંદી ખાવા-પીવામાં સમસ્યા ઉભી કરે છે. તેને ઘરેલુ નુસખાની મદદથી ચાંદીને મટાડી શકાય છે. બજારમાં મોઢામાં પડેલી ચાંદી દૂર…
તમારા શરીરમાં રહેવા વાળી વધારેપડતી બીમારીઓનું કારણ હોય છે નસ બ્લોક થવી. જેનો ઈલાજ સાચા સમય પર ના કરવામાં આવે તો વ્યક્તિ ગમ્ભીર હૃદય રોગની ચપેટમાં આવી શકે છે. જો…
આજની ભાળ દોડ વાળી જિંદગીમાં ઘણા પુરુષ શારીરિક નબળાઈનો શિકાર થઇ રહ્યા છે. જો તમે શારીરિક રીતે નબળા થતા જઈ રહ્યા છો તો તમારે દરરોજ ઈલાયચીનું સેવન કરવું જોઈએ. ઈલાયચી…
ભાતના પાણીથી લાંબા સમયથી વાળ અને સ્કિન કેર રૂટિન માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ભાતનું પાણી જેને લોકો માડ કહેતા હોય છે. આમ વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય…
આજે અમે તમારા માટે ચંદનના ફાયદા લઈને આવ્યા છીએ. જો તમારે ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો ચંદન ખુબ જ સારો વિકલ્પ છે. આયુર્વેદમાં ચંદનનું ખુબ મહત્વ છે. ઘણા ધાર્મિક કાર્યોમાં…
ઘણી વખત જોવામાં આવતું હોય છે કે ઘરનું કોઈ પણ સદસ્ય કોઈ પણ શુભ કામ માટે બહાર જતો હોય છે તો તેને દહીં અને ખાંડ ખવડાવવામાં આવતી હોય છે. આપણા…
દરેક વ્યક્તિ પોતાના પરિવારને આગળ વધારવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના સંતાનો થાય, એમની સાથે તે પોતાની જિંદગી વિતાવે, પરંતુ ઘણીવાર કોઈને કોઈ ખામીના કારણે ઘણા લોકોના આ…
સીતાફળના બીજના આ ચમત્કારિક ફાયદા એક વાર ખબર પડશે તો જીવનમાં કોઈ દિવસ તેને ફેંકવાનું નહિ વિચારો સીતાફળ ખાવાનું મોટાભાગના લોકોને પસંદ હોય છે. સીતાફળની બનેલી વાનગીઓ પણ આપણે પસંદ…