ખુબ ઓછા લોકોને કારેલું પસંદ હોય છે. તેનું કારણ છે કારેલાનો કડવો સ્વાદ. પરંતુ કહેવાય છે ને કે દવા કડવી હોય છે તેમજ કારેલા પણ સ્વાસ્થ્ય માટે એક દવાનું કામ કરે છે. ખાસ કરીને તેનું જ્યુસ તો ઘણી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જેટલું ફાયદાકારક કારેલાનું […]
health
જામફળના પત્તાની ચા પીવાથી થાય છે અઢળક ફાયદા, ક્યારેય ખાવી નહિ પડે મોંઘી દવાઓ
ઘણી વખત જયારે લોકો જામફળની વાત કરતા હોય છે ત્યારે તેના સ્વાદ વિશેની ચર્ચા થતી હોય છે. પરંતુ તેના ફાયદા વિશે ખુબ ઓછા લોકો જાણતા હોય છે. જામફળમાં ઘણી બધી ઔષધિના ગુણ રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જામફળના ફળથી જ નહિ પરંતુ તેના પત્તા પણ ઘણી બધી રીતે ફાયદાકારક […]
જો મોઢામાં વારંમ વાર પડતી હોય ચાંદી તો આજે જ અપનાવો આ રામબાણ ઈલાજ, બે-ત્રણ દિવસમાં જ પડવા લાગશે ફરક
મોઢામાં ચાંદી પડવી એ બધા લોકોની સામાન્ય સમસ્યા છે. મોઢામાં પડેલી ચાંદી ખાવા-પીવામાં સમસ્યા ઉભી કરે છે. તેને ઘરેલુ નુસખાની મદદથી ચાંદીને મટાડી શકાય છે. બજારમાં મોઢામાં પડેલી ચાંદી દૂર કરવા માટે ઘણી બધી રીતની દવાઓ મળે છે પરંતુ ઘણી વખત આ દવાઓની આડ અસર પણ થતી હોય છે. તેવામાં ઘરેલુ ઉપાય કરવો યોગ્ય છે. […]
શરીરની કોઈ પણ નસ બ્લોક થઇ જાય તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, હૃદય રોગ માટે છે શ્રેષ્ઠ ઉપાય
તમારા શરીરમાં રહેવા વાળી વધારેપડતી બીમારીઓનું કારણ હોય છે નસ બ્લોક થવી. જેનો ઈલાજ સાચા સમય પર ના કરવામાં આવે તો વ્યક્તિ ગમ્ભીર હૃદય રોગની ચપેટમાં આવી શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પસાર થઇ રહ્યા છો તો આ ત્રણ બેજોડ ઉપાયો અપનાવો જે તમને દર્દથી રાહત આપશે સાથે જ નસ બ્લોકની પરેશાનીથી છુટકારો […]
પરણિત લોકો માટે ખુબ જ ઉપયોગી છે ઈલાયચી, શારીરિક નબળાઈ વાળા પુસરુષો આ બે ડ્રિંક્સ સાથે મિક્સ કરીને પીવાથી દૂર થશે સમસ્યા
આજની ભાળ દોડ વાળી જિંદગીમાં ઘણા પુરુષ શારીરિક નબળાઈનો શિકાર થઇ રહ્યા છે. જો તમે શારીરિક રીતે નબળા થતા જઈ રહ્યા છો તો તમારે દરરોજ ઈલાયચીનું સેવન કરવું જોઈએ. ઈલાયચી ખાવાનું સ્વાદિષ્ટ બનાવે છે સાથે જ શરીરને બીજી ઘણી ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદગાર સાબિત થતી હોય છે. જોકે ઈલાયચીનું સેવન જયારે પણ કરો તે સમય […]
જો તમે પણ થતા હોવ વાળથી હેરાન તો આજથી જ અપનાવો આ ઘરેલુ રામબાણ ઉપાય
ભાતના પાણીથી લાંબા સમયથી વાળ અને સ્કિન કેર રૂટિન માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ભાતનું પાણી જેને લોકો માડ કહેતા હોય છે. આમ વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમીના દિવસોમાં વાળનું ધ્યાન રાખવું થોડું મુશ્કેલ હોય છે. આ દરમ્યાન વાળ શુષ્ક બની જતા હોય છે. તેવામાં બધા ઉપાય કર્યા પછી પણ ફાયદો […]
મોઢા પર ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો આજે જ શરુ કરો લગાવવાનું ચંદન ફેસ પેક, અદભુત છે ફાયદા
આજે અમે તમારા માટે ચંદનના ફાયદા લઈને આવ્યા છીએ. જો તમારે ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો ચંદન ખુબ જ સારો વિકલ્પ છે. આયુર્વેદમાં ચંદનનું ખુબ મહત્વ છે. ઘણા ધાર્મિક કાર્યોમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચંદનની સુગંધ ખુબ જ મનમોહક હોય છે. ચંદનના ઘણા બધા ફાયદા છે. ચંદનનો ઉપયોગ વિશેષ રૂપથી ત્વચાની સંભાળ માટે […]
જાણો કેમ ઘરના સદસ્યને દહીં અને ખાંડ ખાઈને ઘરેથી બહાર મોક્લવમાં આવે છે, તેની પાછળ છે વૈજ્ઞાનિક મહત્ત્વ
ઘણી વખત જોવામાં આવતું હોય છે કે ઘરનું કોઈ પણ સદસ્ય કોઈ પણ શુભ કામ માટે બહાર જતો હોય છે તો તેને દહીં અને ખાંડ ખવડાવવામાં આવતી હોય છે. આપણા સમાજમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. તેનું મુખ્ય કારણ છે હિન્દૂ ધર્મમાં દહીંને પાંચ અમૃત માનવામાં આવે છે. દહીં ખાવાથી મન ખુશ થઇ […]
ચમત્કારિક શિવલિંગીબીજથી મેળવી શકો છો તમે સંતાન સુખ, આ રીતે કરો તેનો ઉપાય, ખુબ જ જાણવા જેવી માહિતી
દરેક વ્યક્તિ પોતાના પરિવારને આગળ વધારવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના સંતાનો થાય, એમની સાથે તે પોતાની જિંદગી વિતાવે, પરંતુ ઘણીવાર કોઈને કોઈ ખામીના કારણે ઘણા લોકોના આ સપના પૂર્ણ નથી થઇ શકતા. ત્યારે લકો દવા અને કેટલાક લોકો તો તંત્ર મંત્ર પાછળ પણ આનો ઉપાય શોધવા માટે લાગી જાય છે, છતાં પણ […]
સીતાફળ ખાઈને તેના બીજને ફેંકી દેતા લોકો થઇ જાવ સાવધાન, સોનાથી પણ કિંમતી છે બીજ, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ
સીતાફળના બીજના આ ચમત્કારિક ફાયદા એક વાર ખબર પડશે તો જીવનમાં કોઈ દિવસ તેને ફેંકવાનું નહિ વિચારો સીતાફળ ખાવાનું મોટાભાગના લોકોને પસંદ હોય છે. સીતાફળની બનેલી વાનગીઓ પણ આપણે પસંદ કરતા હોઈએ છીએ જેમ કે સીતાફળ આઈસ્ક્રીમ, બાસુંદી વગેરે. પણ મોટાભાગે આપણે સીતાફળ ખાઈને તેના જે કાળા રંગના બીજ આવે તેને ફેંકી દેતા હોઈએ છીએ. […]