શરીરની કોઈ પણ નસ બ્લોક થઇ જાય તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, હૃદય રોગ માટે છે શ્રેષ્ઠ ઉપાય

તમારા શરીરમાં રહેવા વાળી વધારેપડતી બીમારીઓનું કારણ હોય છે નસ બ્લોક થવી. જેનો ઈલાજ સાચા સમય પર ના કરવામાં આવે તો વ્યક્તિ ગમ્ભીર હૃદય રોગની ચપેટમાં આવી શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પસાર થઇ રહ્યા છો તો આ ત્રણ બેજોડ ઉપાયો અપનાવો જે તમને દર્દથી રાહત આપશે સાથે જ નસ બ્લોકની પરેશાનીથી છુટકારો પણ મળી જશે.

ઘણી વખત લોકોને શરીરમાં દુખાવો, કોઈ પણ ભાગ પકડાઈ જવો, શ્વાસ ચઢી જવો અને હાથ પગ સુન્ન પડી જવા જેવું થતું હોય છે જેનું કારણ છે લોહીનું સર્કુલેશન બરોબર થવું નહિ. જયારે શરીરના બધા ભાગ સુધી લોહી પહોંચી શકે નહિ તો શરીરમાં ઘણી બધી તકલીફો થવાની શરુ થઇ જતી હોય છે. લોહીના સર્કુલેશનમાં મુખ્ય કારણ છે નસ બ્લોક થઇ જવી અને આ કારણ તે હદ સુધી ગંભીર સાબિત થઇ શકે છે કે વ્યક્તિને હૃદય રોગ સુધી પહોંચી શકે છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધી હૃદયના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ માનવામાં આવે છે. જે લોકોના શરીરમાં નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થયો હોય અને તેના લીધે નળી બ્લોક થતી હોય તેવા લોકો માટે આ ઔષધી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધી લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ઔષધિ ખૂબ જ વરદાન રૂપ સાબિત થાય છે. આ ઔષધી નું નામ છે અર્જુનની છાલનુ ચૂર્ણ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર અર્જુનની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

અર્જુનની છાલનું ચૂર્ણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય તેવા લોકો માટે આ ઔષધિ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. માસિક ધર્મ દરમિયાન બહેનોને વધારે પ્રમાણમાં લોહી નીકળે છે અને લોહીનીની સાથે સાથે સફેદ કવરનું પ્રવાહી નીકળે છે તેવા સમય દરમિયાન આ ઔષધી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

અર્જુનની છાલની ચૂર્ણનું નિયમિત રૂપે સેવન કરવાથી મહિલાઓને માસિક સમય દરમિયાન થતી તકલીફોમાં રાહત મળે છે. જે લોકોનું હાડકું તૂટી ગયું હોય તેવા લોકો આ ચૂર્ણનો ઉપયોગ કરે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકો શારીરિક રીતે કમજોર હોય જે લોકોની શરીરમાં નબળાઈ રહેતી હોય તેવા લોકો એ ત્રણ મહિના સુધી અર્જુનની છાલના ચૂર્ણનું સેવન કરવું જોઈએ. આ ઔષધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ઔષધીનો નિયમિત રીતે સેવન કરવાથી આપણને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓમાં રાહત મળે છે. જે લોકોને શરીરમાં ઘા પડ્યો હોય અને તે જગ્યા પર રૂઝ ન આવતી હોય તેવા લોકોએ અર્જુનની છાલનો લેપ બનાવીને લગાવવાથી તરત જ રાહત થાય છે.

જે લોકોની શરીરમાં વધુ પડતો કફ થયો હોય તેવા લોકો માટે આ ઔષધી ખૂબ જ રામબાણ સાબિત થાય છે. કફ અને પિત્તના દર્દીઓ માટે આ ઔષધિ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અર્જુનની છાલનું ચૂર્ણ હાર્ટ એટેકના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે જે લોકોને એસીડીટીની સમસ્યા હોય તેવા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ચામડીના રોગો મટાડવા માટે અર્જુનની છાલનું ચૂર્ણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Team Dharmik