હિન્દૂ ધર્મમાં વિષ્ણુપુરાણને લઈને ઘણી માન્યતાઓ છે. હિન્દૂ ધર્મ અનુસાર જીવન ચક્ર ચાર અવધિઓમાં થાય છે – સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. પુરાણો અનુસાર માનવામાં આવે છે કે કલિયુગ ખતમ થયા બાદ આ દુનિયા સમાપ્ત થઇ જશે. વિષ્ણુ પુરાણમાં કલિયુગના રૂપનું વર્ણન કરતા ઘણી એવી વાતો લખવામાં આવેલી છે કે જેને વાંચીને તમને એવું થશે […]
Krishna
શ્રી કૃષ્ણે કહ્યું, આ 4 વસ્તુઓ ઘરમાં રાખવાથી ગરીબી નથી આવતી
સનાતન ધર્મના પુરાણોમાં, જીવનને લગતી બધી સમસ્યાઓ હલબતાવવામાં આવ્યો છે. મહાભારત કાળ દરમિયાન યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે સુખ અને સમૃદ્ધિથી ઘર વસે તે સુનિશ્ચિત કરવા શું કરવું જોઈએ? ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું હતું કે કેટલીક વસ્તુઓ એવી છે જે હંમેશા તેમના ઘરે રાખવી જોઈએ. જેનાથી ગરીબી ક્યારેય ઘરમાં આવતી નથી. જ્યાં આ વસ્તુઓ […]