સ્વાદિષ્ટ ખાવાનું દરેકને પસંદ હોય છે. અને એમાં પણ ટેસ્ટ લાવવા માટે ઘરમાં મરી મસાલાનો ઉપયોગ થતો હોય છે. મોટાભાગના લોકો જમવામાં લસણ ખાવાનું પસંદ કરે છે, કારણ કે લસણ ખાવાના ઘણા ફાયદાઓ પણ છે. પરંતુ લસણ ખાવાની જેટલી વધારે મઝા આવે છે એટલું જ તેને ફોલવાનો કંટાળો પણ આવતો હોય છે. ઘણા લોકો ઓનલાઇન યુટ્યુબના […]
Food
આચાર્ય ચાણક્યથી જાણો, સ્વાસ્થ્ય માટે શું સારું છે શાકાહારી કે માંસાહારી
શરીરને સરળતાથી કામ કરવા માટે તેને પૂરતી એનર્જીની જરૂર હોય છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ ખોરાક છે, જે અંગે આચાર્ય ચાણક્ય તેમની નીતિમાં જણાવે છે કે કયા ખાદ્ય પદાર્થમાં કેટલી શક્તિ છે? જે શરીરને શક્તિ આપે છે, અને શું ખાવાથી શરીરને કેટલો ફાયદો થાય છે?આચાર્ય ચાણક્ય પોતાના શ્લોકમાં કહે છે કે- अन्नाद्दशगुणं पिष्टं पिष्टाद्दशगुणं पय:। […]