ગુજરાતમાં અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે. દ્વારકાના ઘુઘવતા રત્ના સાગર વચ્ચે અતિ પૌરણિક શિવાલય આવેલું છે. દ્વારકાનું ભડકેશ્વર મહાદેવનું મંદિર અનેક વર્ષોથી માત્ર એક જ ખડક પર […]
Dharm
ભગુડા વાળા મોગલ માતાજીના દર્શન માત્રથી થાય છે પાપનો વિનાશ, દર્શન કરવા શ્રદ્ધાળુઓની લાગે છે લાઈન, જાણો માતાજીની કહાની
ભગુડા વાળા મોગલ માતા આજે પણ પરચા દેખાડે છે, ભયંકર દુષ્કાળ સમયે માતાએ માલધારીઓને સાક્ષાત પરચા આપ્યા હતા ભારત અનેક ધર્મ અને સંસ્કૃતિથી ભરપૂર દેશ છે. ભારતમાં ઘણા બધા મંદિરો આવેલા છેજ્યા અનેક દેવી અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે. શક્તિના આ દેશમાં દેવી દેવતાઓ સાક્ષાત બિરાજે છે. આવું જ એક આરાધનાનું કેંન્દ્ર ભાવનગર જીલ્લાના […]
જગન્નાથજીની રથયાત્રા માટે વાઘા અને સાફા બનાવતી મહિલા સાથે થયો મોટો ચમત્કાર, જાણો
શહેરમાં જ્યાં ભગવાન જગન્નાથની 9મી રથયાત્રાની તૈયરી થઇ રહી છે તેવામાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે વિશેષ વાઘા અને સાફા તૈયાર કરવામાં આવી રહ્યું છે. વાઘાઓની સાથે સાથે સાફાઓને અલગ-અલગ રીતની કઢાઈ-ટીકી અને મોતિઓથી જાત-જાતના રંગબે રંગી કપડાંથી સજાવવામાં આવે છે અને તેમના ખાસ કારીગરો દ્વારા અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. […]
3-મે અખાત્રીજના દિવસે ગ્રહોના ફેરફરાથી બની રહ્યા છે આ મહાયોગ, આવી રીતે પૂજા કરવાથી મળશે શુભ ફળ
હિન્દૂ ધર્મની માન્યતાઓના આધારે અક્ષય તૃતીયા(અખાત્રીજ)વર્ષના સૌથી ચાર શુભ મુરતમાની એક છે. આ તિથિ સર્વાધિક સર્વયોગવાળી તિથિ માનવામાં આવે છે. અક્ષય ત્રિતયાને અખાત્રીજ કે જયાં તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દરેક કામનું સારું પરિણામ મળે છે માટે તેને અક્ષય કહેવામાં આવે છે.આ દિવસે કોઈપણ પ્રકારના મુરત વગર જ કોઈપણ માંગલિક કાર્યો […]
જામનગરમાં ફુલીયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યા હોવાનું કહી પી ગયા અઢળક સિંધુર
જામનગરમાં શનિવારના રોજ પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જામનગર શહેરના કિશન ચોક ક્ષેત્રના ફુલીયા હનુમાન મંદિરમાં એક અનોખી ઘટના બની હતી. શ્રી ફુલીયા હનુમાન મંદિર ખુબ જ પૌરાણિક છે અને તેની સેવા પૂજા કરતા દીપકભાઈ કુબાવત નામના એક બાબાજી […]
રામનવમીના ખાસ અવસર પર કરો માત્ર આ કામ, પ્રભુ શ્રી રામની અપાર કૃપા આપના પર વરસશે
ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે રામ નવમીના દિવસે અયોધ્યામાં રાજા દશરથના ઘરે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ વખતે આ તહેવાર 10 એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે દેશભરમાં શ્રી રામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. […]
જો તમે ના સાંભળી હોય માં ગંગા વિશે થયેલી આ ભવિષ્યવાણી તો જલ્દીથી સાંભળી લો, આ ભવિષ્યવાણી તમારા કાન ફાડી નાખશે
હિંદુ ધર્મ અને પ્રકૃતિ વચ્ચે એવો સંબંધ છે કે જેને કોઈપણ રીતે અવગણી શકાય નહીં, પ્રકૃતિની દરેક વસ્તુ પછી તે વાદળ હોય કે વરસાદ, માણસે દરેક સાથે એવો સંબંધ જાળવી રાખ્યો છે જે અત્યંત અલોકિક છે. આપણા પુરાણોમાં પણ પ્રકૃતિ સાથે જોડાયેલી દરેક વસ્તુ દેવતાઓ સાથે જોડાયેલી છે, જો આપણે નદીઓની વાત કરીએ તો મા […]
માત્ર દર્શન કરવાથી જ માતા ખોડિયારના આ મંદિરમાં ભક્તની મનોકામના થાય છે પૂર્ણ- જાણો તમે પણ
આપણા દેશમાં ઘણા દેવી દેવતાઓના પ્રાચીન અને પૌરાણિક મંદિરો આવેલા છે. ભક્તો ઘણા દૂર દૂર સુધી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને તેમની મનોકામના ભગવાનને જણાવતા હોય છે. ગુજરાતમાં પણ અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે અને તેમાંથી જ એક ખોડિયાર માતાનું મંદિર છે જે મંદિર વિશે આજે આપણે વાત કરવાના છીએ. […]
ગિરનારના સૌથી ઊંચા શિખર પર ચઢાવવામાં આવી 26 ફૂટ લાંબી ધર્મની ધજા
ગિરનાર : સૌથી ઊંચા શિખર પર ચઢાવાઇ 26 ફૂટ લાંબી ધર્મની ધજા, 151 કિલો પિત્તળનો ધજા સ્તંભ પણ કરાયો ઊભો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કહેવાતા ગિરનાર પર્વત પર ધર્મની ધજા ફરકાવવામાં આવી છે. ગિરનાર પર્વતનું સૌથી ઊંચુ શિખર ગુરુ ગૌરક્ષનાથ છે, જમીનથી 3663 ફૂટની ઊંચાઇ પર આ શિખર આવેલું છે. આ શિખર પર નવો સ્તંભ […]
છેલ્લા 12 વર્ષથી તપસ્યામાં લિન છે આ દીકરી, લોકો માને છે મા ભગવતીનો અવતાર, 5માં ધોરણમાં ભણતી વખતે જ જન્મ્યું હતું વૈરાગ્ય
આપણો દેશ ધાર્મિક દેશ છે અને ઘણા લોકો ધર્મના રસ્તે ચાલે છે. આપણા દેશની સંસ્કૃતિ જગ વિખ્યાત છે, આપણા દેશમાં ઘણા એવા લોકો પણ છે જેમને સંસારમાંથી મન ઉડી જતા તેઓ વૈરાગ્ય તરફ વળતા હોય છે અને સન્યાસ ધારણ કરી લેતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી એક દીકરીની કહાની જણાવીશું જે છેલ્લા 12 […]