Dharm

દેશનું પહેલુ મંદિર, જ્યાં બુલેટની થાય છે પૂજા : ટોરંટો સુધી પહોંચી ઓમ બન્નાની ગુંજ, દેશમાં બુલેટ વાળા બાબાના નામથી છે ફેમસ

ભારત એક એવો દેશ છે, જ્યાં તમને અમુક કિલોમીટરના અંતરે કોઇના કોઇ પ્રાચીન મંદિર જોવા મળી જ જશે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ અને માન્યતાઓ છે, જ્યાં લોકો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે. દેશમાં ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે, પરંતુ શું તમે ક્યારેય બુલેટ મંદિર વિશે સાંભળ્યું છે ? અમે આ એમ જ નથી કહી […]

Dharm

ભક્તોની આરાધનાથી ખુશ થતા જ ભગવાને આ મંદિર દેખાડ્યો ચમત્કાર, લાઈન લાગી લોકોની જોવા

અહીંયા ભગવાને ખોલી દીધી આંખો! આ મંદિર થયો ચમત્કાર ઘણીવાર એવું થાય છે કે, કોઇ પૂજા સ્થળ અથવા તો ભગવાનને લઇને અલગ અલગ મામલાઓ સામે આવે છે, કેટલીકવાર મૂર્તિ દૂધ પીવા લાગી જાય છે, તો કેટલીકવાર મૂર્તિ અવાજ કરે છે. કેરળના કોઈમ્બતુરમાં પણ એવો જ મામલો સામે આવ્યો હતો. જ્યાં અયપ્પાની મૂર્તિએ આંખો ખોલી હોવાનો […]

Dharm

એટલી મોટી ખુશખબરી મળશે કે વેંચવી પડશે 51 કિલો મીઠાઇ, પૈસા પણ એટલા આવશે કે નોટો ગણવા મશીન…

મેષ રાશિ : સ્વભાવમાં ઉગ્રતા અને ગુસ્સાના કારણે તમને કામ કરવાનું મન નહીં થાય. તમારા પાર્ટનરને પણ તમારામાં આ બદલાવ ગમશે. સામાજિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ તેમના સંબંધો મજબૂત કરવા જોઈએ. સ્ત્રીઓ પોતાના નિર્ણયો લેવાનો પ્રયત્ન કરે છે. જેઓ તેમની ઓફિસમાં અગ્રણી હોદ્દા પર અથવા ઉચ્ચ પદ પર છે, તેમના માટે વધુ […]

Dharm

ભક્તે રાખેલી દ્વારિકાધીશની માનતા પૂર્ણ થતા 450 કી.મી. દૂરથી 25 ગાયો સાથે કાળિયા ઠાકરના દર્શન કરવા ચાલીને આવ્યો ભક્ત, અડધી રાત્રે ખુલ્યા મંદિરના દ્વાર

માણસને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે અને એટલે જ મુશ્કેલીના સમયમાં હંમેશા માણસ સૌથી પહેલા ઈશ્વરને જ યાદ કરતો હોય છે. ઘણીવાર ભગવાન પણ તેમની પ્રાર્થના સ્વીકારે છે અને તેમને મુશ્કેલીમાંથી બહાર કાઢતા હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં ઈશ્વરનો સાક્ષાત્કાર જોવા મળી રહ્યો છે. કચ્છના રાપર […]

Dharm

આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી, સફળતાના દ્વાર ખુલી ગયા તૈયાર થઇ જાઓ

જ્યોતિષશાસ્ત્રમાં શનિની અહમ ભૂમિકા છે. નવગ્રહમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સ્થિતિ અને દ્રષ્ટિ બહુ જ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે.કોઈ પણ જાતકોને જન્મપત્રિકામાં પરીક્ષણ કરીને ભવિષ્યને લઈને સંકેત કરવા માટે જન્મપત્રિકામાં શનિના પ્રભાવનું આંકલન કરવું અતિ આવશ્યક છે. શનિદેવ સ્વભાવથી ક્રૂર અને અલગાવવાદી છે. શનિ મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે શનિ […]

Dharm ખબર News

બાળ હનુમાનનું રૂપ માનીને ગામ લોકો કરે છે આ 17 વર્ષના છોકરાની પૂજા, વાળથી ભરેલો ચહેરો જોઇ ડરી જાય છે બાળકો- જાણો કહાની

કહાની એ છોકરાની જેના ચહેરા પર છે લાંબા-લાંબા વાળ, હનુમાન માની પૂજા કરે છે લોકો 17 વર્ષનો લલિત પાટીદાર એક ખૂબ જ દુર્લભ બીમારીથી પીડિત છે. આ કારણે તેના ચહેરા પર મોટા મોટા વાળ ઉગી જાય છે. મધ્ય પ્રદેશના રતલામના રહેવાસી લલિતને વરવોલ્ફ સિંડ્રોમ છે. આ એ બીમારી છે જેમાં શરીર પર વાળ ઉગી જાય […]

Dharm

લગ્નના 20 વર્ષ પછી આ દંપતીને માતા મોગલે એકસાથે બે દીકરીઓ અને એક દીકરો આપ્યો, પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો

ઘણીવાર કેટલાક દંપતીઓ લગ્નના અનેક વર્ષો પછી પણ માતા-પિતા નથી બની શકતા હોતા. ત્યારે તેઓ કોઇ દવા કરાવી અથવા તો બાધા રાખી સંતાન સુખ પ્રાપ્ત કરતા હોય છે. માં મોગલના પરચા અપરંપરા છે. તેમનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જતા હોય છે. માં મોગલે આજ સુધી પોતાના લાખો ભકતોના દુઃખ દૂર […]

Dharm ખબર News

મહાદેવની સૌથી ઊંચી પ્રતિમાનું આજે થવા જઈ રહ્યું છે લોકાર્પણ, 369 ફૂટ છે ઊંચાઈ અને વજન છે 30 હજાર ટન, જાણો બીજું શું છે ખાસ

વિશ્વની સૌથી ઊંચી શિવજીની પ્રતિમાનું આજે થશે લોકાપર્ણ, શિવ ભક્તોમાં વ્યાપી ખુશી, જુઓ વીડિયો વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયું છે. તેનો ઉદ્ઘાટન સમારોહ આજે એટલે કે શનિવારથી શરૂ થવા જઈ રહ્યો છે. રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં બનેલી શિવ પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે, જેને વિશ્વ સ્વરૂપમ નામ આપવામાં આવ્યું છે. એવું કહેવાય […]

Dharm

માં લક્ષ્મીએ પોતે કહ્યું છે કે જે વ્યક્તિ આ સમયે પોતાના ઘરમાં સાવરણીથી કચરો કાઢશે તેનું ઘર હું ધન-દૌલતથી ભરી દઇશ

હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણા રોજિંદા જીવનમાં કોઇને કોઈ રૂપે જોડાયેલી છે. તેમાંથી ઘણી વાતો શાસ્ત્રોમાં લખવામાં આવેલી છે અને ઘણી વાતો આપણે માન્યતાઓના આધારે પણ માનતા આવ્યા છીએ. આ માન્યતાઓ આપણા વડીલો પાસેથી આપણી પાસે આવેલી છે અને આપણામાંથી આવનારી પેઢીમાં જશે. આ પેઢી દર પેઢી ચાલતી રહે […]

Ajab Gajab Dharm

મહાકાળી માના આ મંદિરમાં રોજ વિશ્રામ કરવા આવે છે માતાજી, સૈનિકો પણ યુદ્ધમાં જતા પહેલા અચૂક માથું ટેકેવે છે, જાણો રોચક ઇતિહાસ

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવાય છે કે અહીં મહાકાળી માતાજી સ્વયં પ્રગટ થયા હતા. આ મંદિર હાટ કાલિકા તરીકે ઓળખાય છે. આ મંદિર પિથોરાગઢના ગંગોલીહાટમાં આવેલું છે. હાટ કાલિકા મહાશક્તિ પીઠ ચારે બાજુથી દેવદાર વૃક્ષોથી ઘેરાયેલી છે. હાટ કાલિકા મહાશક્તિ પીઠ પૌરાણિક દ્રષ્ટિકોણથી ખૂબ જ […]