મહાકાળી માના આ મંદિરમાં રોજ વિશ્રામ કરવા આવે છે માતાજી, સૈનિકો પણ યુદ્ધમાં જતા પહેલા અચૂક માથું ટેકેવે છે, જાણો રોચક ઇતિહાસ

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવાય છે કે અહીં મહાકાળી માતાજી સ્વયં પ્રગટ થયા હતા. આ મંદિર હાટ કાલિકા તરીકે ઓળખાય…

તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિની થઇ જાહેરાત, 14,000 કરોડની FD અને અધધધધધ ટન સોનુ- જાણો વિગત

1તિરુપતિ બાલાજીને દેશના સૌથી અમીર દેવતા માનવામાં આવે છે. ભારતના તમામ મંદિરોમાંથી જો સંપત્તિ, સોનું, ચાંદી અને રોકડ કોઈની પાસે અધધધ છે તો તે આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર છે. તિરુપતિ…

ઇંગ્લેન્ડમાં પોતાના એક ભક્ત પર ભગવાન શિવ એટલા પ્રસન્ન થયા કે સાક્ષાત દર્શન થયા ! ચમત્કાર જોઇ દંગ રહી ગયા લોકો

આખી દુનિયામાં ભગવાન શિવના કરોડો ભક્તો છે, જેઓ તેમનામાં શ્રદ્ધા રાખે છે, તેમનામાં વિશ્વાસ રાખે છે કે તેઓ દરેક સમયે તેમની રક્ષા કરશે. જો કે હિંદુ ધર્મના મોટાભાગના લોકો ભગવાન…

10 સપ્ટેમ્બરથી-25 સપ્ટેમ્બર સુધી રહેશે પિતૃપક્ષ, ભૂલથી પણ આ 15 દિવસોમાં ના કરશો આ કામ નહીંતર થશે પિતૃદોષ

10 સપ્ટેમ્બરથી શરૂ થશે પિતૃપક્ષ, આ ઉપાયોથી મેળવો પિત્રુઓના આશીર્વાદ અને પિતૃદોષથી મુક્તિ હિન્દૂ ધર્મની માન્યતાના આધારે પિતૃપક્ષનું પણ વિશેષ જણાવવામાં આવ્યું છે. હિન્દૂ પંચાગના આધારે આ વર્ષે પિતૃપક્ષ આવનારી…

કોઈ દિવસ ભક્તો વિના સૂનું ના રહેતું ચોટીલા ધામમાં સાંજ પડતા જ થઇ જાય છે સુમસામ, તેની પાછળ છે આ રહસ્યમય કારણ

સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલુ ચોટીલાધામમાં 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડા મા બિરાજે છે. એક હજાર 173 ફૂટ ઊંચાઇ પર બિરાજિત ચામુંડા મા એ હિંદુઓના કુળદેવી છે. પૂનમના દિવસે ત્યાં…

માત્ર એક નારિયેળ ખોલી શકે છે તમારા કિસ્મતના બંધ દરવાજા, નારિયેળના આ સરળ ઉપાયોથી થઇ શકશો માલામાલ

લાખ કોશિશ કરવા છતાં પણ છે જીવનમાં પૈસાની તંગી? તો નારિયેળનો આ ઉપાય કરી શકશે તમને પૈસાદાર ભારત વિશિષ્ટ સંસ્કૃતિ અને ધાર્મિક વૃત્તિ ધરાવતો દેશ છે. હિન્દૂ ધર્મમાં પુજા-પાઠનું વિશિષ્ટ…

દીવ જાવ ત્યારે શિવના અદભુત દર્શન કરવાનું ક્યારેય ચુકતા નહીં, ખુદ સમુદ્ર દેવ આવે છે જળાભિષેક કરવા, વિશ્વમાં એક માત્ર એવું શિવ મંદિર છે જ્યાં…

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે અને શિવમંદિરો પણ શિવભક્તોથી છલકાઈ રહ્યા છે અને તેમાં પણ શ્રાવણના સોમવારના દિવસે તો શિવમંદિરોમાં પગ મુકવાની પણ જગ્યા નથી હોતી, ત્યારે સોશિયલ…

પૂજાની આ 5 વસ્તુઓ હાથમાંથી પડવી માનવામાં આવે છે ખુબ જ અશુભ, આપે છે ભવિષ્યમાં કોઈ અનહોની થવાનો સંકેત

પૂજાના સમયે જો આ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો સમજી લો કે ભગવાન આપે છે આ અનહોની થવાના સંકેત હિન્દૂ સનાતન ધર્મમાં પૂજાનું ખુબ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.કોઈપણ શુભ…

જો મહેનત કર્યા પછી પણ નથી મળી રહી સફળતા તો મંદિરમાં જઈને ચૂપ ચાપ કરી આવો આ કામ, થશે ખુબ પ્રગતિ

ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમને તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ નથી મળતું. જો તેઓને જે પ્રશંશા અને પૈસા મળવાના હક છે તે ન મળી રહ્યા હોય, તો અમે…

ગુજરાતના આ સમુદ્ર વચ્ચે આવેલા ભગવાન શિવજીના શિવલિંગ પર સમુદ્ર જાતે જ કરે છે અભિષેક, જુઓ સુંદર વીડિયો

ગુજરાતમાં અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ…