ભગુડા વાળા મોગલ માતાજીના દર્શન માત્રથી થાય છે પાપનો વિનાશ, દર્શન કરવા શ્રદ્ધાળુઓની લાગે છે લાઈન, જાણો માતાજીની કહાની

ભગુડા વાળા મોગલ માતા આજે પણ પરચા દેખાડે છે, ભયંકર દુષ્કાળ સમયે માતાએ માલધારીઓને સાક્ષાત પરચા આપ્યા હતા ભારત અનેક ધર્મ અને સંસ્કૃતિથી ભરપૂર દેશ છે. ભારતમાં ઘણા બધા મંદિરો…

જગન્નાથજીની રથયાત્રા માટે વાઘા અને સાફા બનાવતી મહિલા સાથે થયો મોટો ચમત્કાર, જાણો

શહેરમાં જ્યાં ભગવાન જગન્નાથની 9મી રથયાત્રાની તૈયરી થઇ રહી છે તેવામાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે વિશેષ વાઘા અને સાફા તૈયાર કરવામાં આવી રહ્યું છે. વાઘાઓની સાથે…

3-મે અખાત્રીજના દિવસે ગ્રહોના ફેરફરાથી બની રહ્યા છે આ મહાયોગ, આવી રીતે પૂજા કરવાથી મળશે શુભ ફળ

હિન્દૂ ધર્મની માન્યતાઓના આધારે અક્ષય તૃતીયા(અખાત્રીજ)વર્ષના સૌથી ચાર શુભ મુરતમાની એક છે. આ તિથિ સર્વાધિક સર્વયોગવાળી તિથિ માનવામાં આવે છે. અક્ષય ત્રિતયાને અખાત્રીજ કે જયાં તિથિ પણ કહેવામાં આવે છે….

જામનગરમાં ફુલીયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યા હોવાનું કહી પી ગયા અઢળક સિંધુર

જામનગરમાં શનિવારના રોજ પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જામનગર શહેરના કિશન ચોક ક્ષેત્રના ફુલીયા…

રામનવમીના ખાસ અવસર પર કરો માત્ર આ કામ, પ્રભુ શ્રી રામની અપાર કૃપા આપના પર વરસશે

ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે રામ નવમીના દિવસે અયોધ્યામાં રાજા દશરથના ઘરે…

જો તમે ના સાંભળી હોય માં ગંગા વિશે થયેલી આ ભવિષ્યવાણી તો જલ્દીથી સાંભળી લો, આ ભવિષ્યવાણી તમારા કાન ફાડી નાખશે

હિંદુ ધર્મ અને પ્રકૃતિ વચ્ચે એવો સંબંધ છે કે જેને કોઈપણ રીતે અવગણી શકાય નહીં, પ્રકૃતિની દરેક વસ્તુ પછી તે વાદળ હોય કે વરસાદ, માણસે દરેક સાથે એવો સંબંધ જાળવી…

માત્ર દર્શન કરવાથી જ માતા ખોડિયારના આ મંદિરમાં ભક્તની મનોકામના થાય છે પૂર્ણ- જાણો તમે પણ

આપણા દેશમાં ઘણા દેવી દેવતાઓના પ્રાચીન અને પૌરાણિક મંદિરો આવેલા છે. ભક્તો ઘણા દૂર દૂર સુધી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને તેમની મનોકામના ભગવાનને જણાવતા હોય…

ગિરનારના સૌથી ઊંચા શિખર પર ચઢાવવામાં આવી 26 ફૂટ લાંબી ધર્મની ધજા

ગિરનાર : સૌથી ઊંચા શિખર પર ચઢાવાઇ 26 ફૂટ લાંબી ધર્મની ધજા, 151 કિલો પિત્તળનો ધજા સ્તંભ પણ કરાયો ઊભો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કહેવાતા ગિરનાર પર્વત પર ધર્મની ધજા…

છેલ્લા 12 વર્ષથી તપસ્યામાં લિન છે આ દીકરી, લોકો માને છે મા ભગવતીનો અવતાર, 5માં ધોરણમાં ભણતી વખતે જ જન્મ્યું હતું વૈરાગ્ય

આપણો દેશ ધાર્મિક દેશ છે અને ઘણા લોકો ધર્મના રસ્તે ચાલે છે. આપણા દેશની સંસ્કૃતિ જગ વિખ્યાત છે, આપણા દેશમાં ઘણા એવા લોકો પણ છે જેમને સંસારમાંથી મન ઉડી જતા…

ખોડલધામમાં જોવા મળ્યા શ્રી ખોડિયાર માતાજીના પરચા, મંદિરમાં નાના નાના પગલાંઓએ કુતુહલ સર્જ્યું, જોવા માટે ઉમટ્યા ભક્તોના ટોળા

પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ હાલમાં જ પૂર્ણ થયો. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટોત્સવની શરૂઆતમા જ માં ખોડલના દર્શન…