ભગુડા વાળા મોગલ માતા આજે પણ પરચા દેખાડે છે, ભયંકર દુષ્કાળ સમયે માતાએ માલધારીઓને સાક્ષાત પરચા આપ્યા હતા ભારત અનેક ધર્મ અને સંસ્કૃતિથી ભરપૂર દેશ છે. ભારતમાં ઘણા બધા મંદિરો…
શહેરમાં જ્યાં ભગવાન જગન્નાથની 9મી રથયાત્રાની તૈયરી થઇ રહી છે તેવામાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે વિશેષ વાઘા અને સાફા તૈયાર કરવામાં આવી રહ્યું છે. વાઘાઓની સાથે…
હિન્દૂ ધર્મની માન્યતાઓના આધારે અક્ષય તૃતીયા(અખાત્રીજ)વર્ષના સૌથી ચાર શુભ મુરતમાની એક છે. આ તિથિ સર્વાધિક સર્વયોગવાળી તિથિ માનવામાં આવે છે. અક્ષય ત્રિતયાને અખાત્રીજ કે જયાં તિથિ પણ કહેવામાં આવે છે….
જામનગરમાં શનિવારના રોજ પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જામનગર શહેરના કિશન ચોક ક્ષેત્રના ફુલીયા…
ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે રામ નવમીના દિવસે અયોધ્યામાં રાજા દશરથના ઘરે…
હિંદુ ધર્મ અને પ્રકૃતિ વચ્ચે એવો સંબંધ છે કે જેને કોઈપણ રીતે અવગણી શકાય નહીં, પ્રકૃતિની દરેક વસ્તુ પછી તે વાદળ હોય કે વરસાદ, માણસે દરેક સાથે એવો સંબંધ જાળવી…
આપણા દેશમાં ઘણા દેવી દેવતાઓના પ્રાચીન અને પૌરાણિક મંદિરો આવેલા છે. ભક્તો ઘણા દૂર દૂર સુધી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને તેમની મનોકામના ભગવાનને જણાવતા હોય…
ગિરનાર : સૌથી ઊંચા શિખર પર ચઢાવાઇ 26 ફૂટ લાંબી ધર્મની ધજા, 151 કિલો પિત્તળનો ધજા સ્તંભ પણ કરાયો ઊભો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કહેવાતા ગિરનાર પર્વત પર ધર્મની ધજા…
આપણો દેશ ધાર્મિક દેશ છે અને ઘણા લોકો ધર્મના રસ્તે ચાલે છે. આપણા દેશની સંસ્કૃતિ જગ વિખ્યાત છે, આપણા દેશમાં ઘણા એવા લોકો પણ છે જેમને સંસારમાંથી મન ઉડી જતા…
પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ હાલમાં જ પૂર્ણ થયો. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટોત્સવની શરૂઆતમા જ માં ખોડલના દર્શન…