ભગવાન શ્રીકૃષ્ણનો ચમત્કાર : દ્વારકા પર આવેલ સંકટને ભગવાન દ્વારકાધીશે પોતાના માથે લઇ લીધુ

છેલ્લા થોડા સમય પહેલા ભારે વરસાદ ગુજરાત રાજયમાં વરસ્યો હતો. ગુજરાતની ધાર્મિક નગરી કહેવાતા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિર દ્વારકાધીશમાં ભારે વરસાદને કારણે આકાશીય વીજળી પડી. આ દરમિયાન મંદિરના શિખર પર…

મેલડીમાનું આ ચમત્કારિક મંદિરમાં બધા ભક્તોની માનતા પુરી થાય એટલે લોકો મંદિરમાં આવીને કચરા પોતા કરે છે, જુઓ

આપણા દેશમાં લાખો ભગવાનના મંદિરો આવેલા હશે અને આપણા ભારતના બધા જ મંદિરોમાં અલગ અલગ દેવી દેવતાની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે. એટલે બધા મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દુરદુરથી…

શુક્રવારે સાચા મનથી કરો વ્રત, લક્ષ્મી માતા થશે પ્રસન્ન અને દૂર થશે ધનની સમસ્યા

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે. હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. શુક્રવારના દિવસે…

આખરે શા કારણે કૃષ્ણ ભગવાનની સોનાની નગરી દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ ? રહસ્ય છે ખુબ જ હેરાન કરી દેનારું, મોટાભાગના લોકો નહીં જાણતા હોય

ગુજરાત એ સંતો મહંતોની ભૂમિ છે. ગુજરાતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો આવેલા છે, અને દરેક ધાર્મિક સ્થળોનો એક આગવો મહિમા છે. એવું જ એક પાવન ધાર્મિક સ્થળ છે દેવ ભૂમિ…

લીલા નેજાધારી રણુજાના રાજા એવા રામદેવ પીરનો મહિમા છે અપરંપાર, જાણો કેમ તેમને પીર કહેવામાં આવે છે ? ખુબ જ રોચક છે પ્રસંગ

રણુજામાં આવેલા રામદેવ પીરનો ઇતિહાસ જ કંઈક જુદો છે, હિન્દૂ હોય કે મુસ્લિમ કે પછી ભલે કોઈ દલિત હોય તેમના મંદિરમાં આજે પણ દરેક ધર્મના લોકો ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરે…

શું તમે જાણો છો સોમનાથ મંદિરની અંદર હવામાં તરતી મૂર્તિનું રહસ્ય ? કારીગરી જોઈને રચનાકારો પણ વિચારમાં મુકાઈ ગયા હતા

હિન્દૂ ધર્મના 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ  ગુજરાતના સોમનાથમાં આવેલું છે જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જાય છે, આ તીર્થધામમાં ભક્તોને  અતૂટ શ્રદ્ધા રહેલી છે અને તેથી જ…

આ મંદિર પાછળનું રહસ્ય ઉકેલવામાં વૈજ્ઞાનિકો પણ છે હેરાન, કેટલો વરસાદ થશે તેની આપવમાં આવે છે જાણકારી

આપણા દેશની અંદર ઘણા એવા મંદિરો છે જેના રહસ્યો આજે પણ ઘરોબાયેલા છે. ઘણા મંદિરોની અંદર આજે પણ ચમત્કારો જોવા મળે છે, તેને ઉકેલવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ રહે છે. આવું…

ગુજરાતના વધુ એક મંદિરમાં મળ્યા સતના પરચાઓ, તાઉ તે વાવાઝોડા વચ્ચે સાળંગપુર મંદિરમાં થયો મોટો ચમત્કાર

થોડા દિવસ પહેલા જ આવેલું તાઉ તે વાવાઝોડાએ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉથલ પુથલ મચાવી દીધી. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઘણું જ મોટું નુકશાન જોવા મળ્યું હતું. ઘણી જગ્યાએ ઝાડવા…

ગાંધીનગરના મહાવીર જૈન દેરાસરમાં દર વર્ષે આજના દિવસે બપોરે 2 અને 7 મિનિટે થાય છે અદ્ભૂત ચમત્કાર, જુઓ તસવીરો

આપણા દેશની અંદર ઘણા મંદિરો એવા છે જ્યાં આજે પણ ચમત્કારો અને સતેના પરચાઓ જોવા મળે છે. જેને ઉકેલવામાં વિજ્ઞાન પણ થાપ ખાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના…

આ જગ્યાએ હનુમાન દાદા ધરતી ફાડીને પ્રગટ થયા હતા. દર વર્ષે વધે છે દાદાની પ્રતિમા, 400 વર્ષ જૂનું છે મંદિર

આપણા દેશની અંદર હનુમાન દાદાના ઘણા બધા મંદિરો આવેલા છે. હનુમાન દાદાના કેટલાક મંદિરો એવા પણ છે જ્યાં આજે પણ તેમાં સતના પરચાઓ મળે છે. એવું જ એક હનુમાન દાદાનું…