હનુમાન દાદાનું આ મંદિર છે ખુબ જ ચમત્કારિક, દિવસમાં ત્રણવાર દાદાની મૂર્તિ બદલે છે રંગ, જાણો તેના માહાત્મ્ય વિશે

આપણા દેશમાં હનુમાનજીના ઘણા જ સુપ્રસિદ્ધ મંદિર આવેલા છે, અને ઘણા એવા મંદિર પણ છે જ્યાંના ચમત્કારો અને પરચાઓ આજે પણ સામાન્ય લોકોને મળે છે. હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવામાં આવે…

ભયંકર વાવાઝોડા વચ્ચે પણ દરિયા કાંઠે આવેલા સોમનાથ અને દ્વારકાધીશના મંદિરનો અદ્ભૂત ચમત્કાર, સતના મળ્યા પરચા

ગઈકાલથી ગુજરાતની માથે એલ મોટી આફત “તાઉ-તે” વાવાઝોડાની ચાલી રહી છે. આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં ભારે તબાહી જોવા મળી છે. ખેડૂતોના આંબાવાડિયા પણ વેર વિખેર બનાવી દીધા છે…..

જાણો મૃત્યુ વિશે ગરુડ પુરાણમાં લખાયેલી 5 રહસ્યમય વાતો…હિમ્મત હોય તો જ વાંચજો

મૃત્યુ પહેલા અને પછી શું થાય? આજે જાણો સૌથી ઊંડું રહસ્ય જુદા જુદા ધાર્મિક ગ્રંથમાં કહેવાયું છે કે મૃત્ય એ જીવનનનું સૌથી મોટું સત્ય છે.બધા ધર્મોએ માન્યું છે કે શરીર…

ઈંઢોણી સાથે પાણી ભરેલું બેડલું આવે છે આ વાવમાંથી બહાર, જોવા માટે ઉમટી પડે છે ગામ આખું અને મનાવવામાં આવે છે ઉત્સવ, આ છે ગુજરાતની રહસ્યમય વાવ

આપણા ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ એવી છે જેનું આગવું મહત્વ છે. આ જગ્યાઓ ઉપર સ્તન પરચાઓ આજે પણ મળે છે. ઘણા ભક્તો આજે પણ માને છે કે આવી જગ્યાઓ ઉપર…

પુરુષો અને સ્ત્રીઓ જો આ વાતો માનશે તો માતા લક્ષ્મીજીની સીધી કૃપા રહેશે

માતા લક્ષ્મીજીની આ વાત માની લો, અબજોપતિ થઇ જશો આજના સમયમાં બધા લોકો પૈસાની પાછળ ભાગે છે. દરેક વ્યક્તિ એમ જ ઈચ્છે છે કે ઓછા સમયમાં જલ્દીથી વધારે પૈસા કમાય….

ભગવાન શિવના આ મંદિરની પૂજા કરે છે નાગ દેવતા, શિવલિંગને વીંટળાઈને પાંચ કલાક સુધી રડે છે

દેશભરમાં ઘણા એવા મંદિરો છે જેના પ્રત્યે શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિ ખુબ જ વધારે હોય છે. આજના સમયમાં પણ અમુક મંદિરોમાં એવા ચમત્કાર જોવા મળે છે જે કોઈ રહસ્યથી કમ…

ગાયના આ અંગને ચુપચાપ સ્પર્શ કરો, ગરીબી અને પૈસાની સમસ્યા થઈ જશે દૂર

સંસારમાં સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે અને વેદોમાં ગાયનું મહત્વ અને ગાયના અંગ-પ્રત્યંગમાં દિવ્ય શક્તિઓ હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રના આધારે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાનું જણાવવામાં આવ્યું…

હોળાષ્ટક-2021, આ રાશિને મળશે ફાયદો અને બનશે માલામાલ, જાણો હોળાષ્ટકના 8 દિવસોના નિયમો

ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પુર્ણીમા તિથિ સુધીનો સમય હોળાષ્ટક માનવામાં આવે છે.હોળાષ્ટક હોળી દહનના પહેલાના 8 દિવસોને કહેવામાં આવે છે. આ આઠ દિવસોમાં કોઈપણ માંગલિક કાર્યો કરવા અશુભ…

સર્વશ્રેષ્ઠ છે આ ચાર દિવસે વિધીનુસાર કરવી હનુમાનજીની પૂજા, મળશે ઈચ્છીત પરિણામ, જાણો પૂજા વિધિ

હિન્દૂ ધર્મ પ્રમાણે દરેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને આશીર્વાદ મેળવવામાં આવે છે. જેમાના જ એક દેવ છે ‘મહાબલી હનુમાન’. માનવામાં આવે છે કે હનુમાનજીને અમરત્વનું વરદાન મળેલું…

શિવપુરાણમાં આ 6 વાતોને માનવામાં આવ્યું છે મહાપાપ, ક્યાંક તમે તો નથી કરતાને આવું

મહાદેવ તમને ભયાનક દંડ આપશે, આ 6 કામ ભૂલથી પણ ન કરતા આપણા ધર્મ શાસ્ત્રોમાં મનુષ્યના કાર્ય અને વ્યવહાર સાથે જોડાયેલી દરેક સારી-ખરાબ વાતો પાપ-પુણ્ય વિશે વિસ્તારથી જણાવામાં આવ્યું છે….