પોષી પૂનમના દિવસે શા કારણે નડિયાદના સંતરામ મંદિરમાં ઉછારવામાં આવે છે હજોર મણ બોર ? વાંચો સંપૂર્ણ માહાત્મ્ય

પોષી પૂર્ણિમાનું એક ખાસ મહત્વ રહેલું છે, આજરોજ વહેલી સવારથી જ નડીઆદના સંતરામ મંદિર ખાતે મેળા જેવું વાતાવરણ સર્જાયેલું રહેશે, આજે હજારો ભક્તો મંદિરના પરિસરમાં આવીને બોરની ઉછામણી કરવાના છે….