તમારા ઘરમાં પણ થાય છે કુળદેવીની પૂજા? તો આ વાત જરૂર વાંચજો, વાંચો કુળદેવીનો અપાર મહિમા

આજનો સમય ખુબ જ મુશ્કેલી ભર્યો છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ આર્થિક મંદીના કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે…

અહીંયા વર્ષમાં એકવાર સાક્ષાત શનિદેવ આપે છે દર્શન, થાય છે અદભુત ચમત્કાર, જાણો શનિદેવના રહસ્યમય મંદિર વિશે

ભારત એક ધર્મપ્રધાન દેશ છે અને આપણા દેશમાં ઠેર ઠેર અસંખ્ય મંદિરો પણ આવેલા છે. જેમાં ઘણા મંદિરોમાં આજે પણ ઘણા ચમત્કાર જોવા મળે છે. આ મંદિરોનું રહસ્ય આજે પણ…

સપનામાં દેવી મા આવવાનો શું સંકેત હોઈ શકે છે ? જાણો તેનાથી ભવિષ્યમાં શું સંકેત મળશે?

દરેક વ્યક્તિને કોઈને કોઈ સ્વપ્ન તો આવતા હોય છે, ઘણીવાર ઘણા સ્વપ્નો આપણને યાદ પણ નથી રહેતા, તો ઘણા સ્વપ્ન યાદ રહી જાય છે. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે રાત્રે આવેલા સપનાઓ જીવનમાં…

જીવનમાં આવી ગયા હોય દુઃખો, તો મંગળવારના દિવસે કરો આ 5 ઉપાય, હનુમાનજી કરશે તમામ સંકટ દૂર

આ 5 ઉપાય કરો, હનુમાનજી ખુદ પ્રસન્ન થઈને તમારા દુઃખો કરશે મોટાભાગના લોકોનું જીવન સંકટથી ઘેરાયેલું હોય છે. ત્યારે ઘણા લોકો પોતાના જીવનમાં આવેલા સંકટો દૂર કરવા માટે કેટલાય ઉપાય…

આ 5 રાશિઓ ઉપર થવા જઈ રહ્યો છે મહા રાજયોગ, બની જશે માલામાલ, જોઈ લો તમારી રાશિ

ગ્રહો અને નક્ષત્રોનો પ્રભાવ આપણી રાશિઓ ઉપર હંમેશા પડેલો જોવા મળે છે, ગ્રહો અને નક્ષત્રોની દશા બદલાવવાની અસર આપણી રાશિઓ ઉપર પણ પડે છે. એવી જ રીતે હવે 5 રાશિઓ…

શા કારણે કરવામાં આવે છે ઘરના ઉંબરાની પૂજા ? કારણ જાણીને તમે પણ કરવા લાગશો પૂજા

આપણા હિન્દૂ ધર્મની અંદર પૂજાનું ઘણું જ મહત્વ રહેલું છે. ખાસ ઘરની મહિલાઓ ઘરના વિવિધ ભાગની ખાસ પૂજા કરતી હોય છે. રસોડામાં પણ પાણીયારાની પૂજા કરવામાં આવે છે. તો ઘરના…

આ વર્ષનો અધિક માસ આ કારણના લીધે છે ખુબ જ ખાસ, 160 વર્ષ પછી આવ્યો છે આ યોગ

આપણા હિન્દૂ ધર્મની અંદર અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં આપણે દાન, ધર્મ અને પુણ્યના કર્યો કરીએ છીએ. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જિમ લીપયર…

ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહી છે લસણ ફોલવાની આ ધાંસુ ટ્રીક, તમે પણ વિડીયો જોઈને અજમાવી જુઓ

સ્વાદિષ્ટ ખાવાનું દરેકને પસંદ હોય છે. અને એમાં પણ ટેસ્ટ લાવવા માટે ઘરમાં મરી મસાલાનો ઉપયોગ થતો હોય છે. મોટાભાગના લોકો જમવામાં લસણ ખાવાનું પસંદ કરે છે, કારણ કે લસણ ખાવાના…

સોમવારના દિવસે આ રીતે કરો ભગવાન શિવજીની પૂજા, જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ

મહાદેવને ભગવાન ભોળા શંભુ પણ કહેવામાં આવે છે, કારણ કે ભોલેનાથ તેમની કૃપા પોતાના ભક્તો ઉપર હંમેશા વરસાવતા હોય છે. ભોલેનાથની પૂજા કરવા માટે સોમવારનો દિવસ ખાસ માનવામાં આવે છે….

પૈસાની અછતથી પરેશાન છો? તો કોઈને પણ કહ્યા વગર ખરીદી લો આ 6 વસ્તુઓ, મળશે માતા લક્ષ્મીની કૃપા

ચુપચાપ જો ખરીદી લેશો આ 6 વસ્તુઓ, તો ક્યારેય નહીં થાય પૈસાની અછત આજે મોટાભાગના લોકોની સૌથી પહેલી જરુરીયાત પૈસા બની ગયા છે. જીવનમાં આપણે ઘણી મહેનત અને ઘણા પરિશ્રમ…