માતા વૈષ્ણોદેવીને પ્રિય છે આ 3 રાશિના લોકો, દુશ્મન તમારો વાળ પણ વાંકો નહિ કરી શકે

આપણી રાશિઓ ઉપર દેવી દેવતાઓની કૃપા રહેતી હોય છે, ખાસ તમે તમેની ભક્તિ સાચા મનથી કરો તો તેમની વિશેષ કૃપા પણ તમને મળે છે. માતા વૈષ્ણોદેવીની પણ ત્રણ રાશિઓ ઉપર…

શ્રી હરિની કૃપાથી જાગ્યું આ રાશિઓનું કિસ્મત, નોકરીના મળશે સારા ચાન્સ, જીવનમાં આવશે ખુશહાલી

આ 5 રાશિના જાતકો તૈયાર થઇ જાઓ તિજોરી લઈને, શ્રી હરિની કૃપાની કૃપા થવાની છે આપણા જીવન ઉપર ગ્રહો અને નક્ષત્રોનો પ્રભાવ પણ ઘણો જ અસર કરે છે. મનુષ્યની પ્રગતિ…

જે પણ કોઈ કરે છે આ વસ્તુઓનું દાન, તેના ઉપર રહે છે ધનના દેવતા કુબેર ભગવાનના આશીર્વાદ, ક્યારેય નથી આવતી ધનની ખોટ

દરેક વ્યક્તિને સારું જીવન જીવવા માટે અને મોજ-શોખ પુરા કરવા માટે ધનની જરૂર પડતી હોય છે. જેના માટે ઘણા લોકો તનતોડ મહેનત પણ કરતા હોય છે. છતાં પણ ક્યાંકને ક્યાંક…

જમીન ઉપર બેસીને જમવાથી થાય છે આ 5 ચમત્કારી લાભ

આજે જમાનો ઘણો જ બદલાઈ ગયો છે. મોટાભાગના લોકો આધુનિકતા તરફ વળી ગયા છે. આધુનિક પહેરવેશ, આધુનિક રહેણી કરણી, આધુનિક ખાણીપીણી. બધું જ જાણે બદલાઈ ગયું છે, ત્યારે મોટાભાગના ઘરોમાં…

એક સામાન્ય માણસથી લઈને સંત સુધીની આદરણીય મોરારી બાપુની સફર, જુઓ તેમની પહેલાની જૂની તસવીરો

મોરારી બાપુની યુવાનીથી લઇને સંત સુધી સોનેરો સફર તસ્વીરો જુઓ…દિલ ખુશ થઇ જશે સામાન્ય માણસ માંથી સંત બનવું કઈ સરળ નથી હોતું, ઘણા લોકો ધર્મના રસ્તા ઉપર ચાલવા માંગે છે,…

આ 8 સંકેતો આપે છે અશુભ થવાના સંકેતો, તમને પણ મળે તો થઇ જજો સાવધાન

આજની પેઢી આધુનિકતા તરફ વળી છે ત્યારે તે શુભ અશુભમાં માનતી નથી, પરંતુ જયારે કંઈક એવું બને છે ત્યારે તે માનવામાં ઉપર મજબુર બનતા હોય છે. આપણા પૂર્વજો અને ઘરમાં…

હનુમાનજીના આ પ્રભાવશાળી મંત્રોના જાપ મંગળવારે કરવાથી આવે છે જીવનમાં સુખ સમૃદ્ધિ

હનુમાન દાદાને આપણે સૌ કષ્ટ ભંજન દેવ દરીકે ઓળખીએ છીએ. શનિવાર અને મંગળવારનો દિવસ દાદા માટે ખાસ માનવામાં આવે છે આ દિવસે દાદાના મંદિર આપણે દર્શન કરવા પણ જઈએ છીએ….

જાંબુના ઠળિયાને ફેંકતા પહેલા જાણી લો તેના આ 6 ચમત્કારિક ફાયદાઓ

ગરમીની અંદર બજારમાં ઘણા બધા ફળો આવે છે. અને ફળ ખાવા દરેક ને ગમતા હોય છે. એવું જ એક ફળ છે જાંબુ. જાંબુ નાના બાળકથી લઈને ઘરડા વ્યક્તિ સુધી દરેકને…

સવારે ખાલી પેટે ચણાની અંદર મધ ભેળવીને ખાવાથી મળે છે 6 જબરદસ્ત ફાયદાઓ

કાળા ચણા અને મધ લગભગ મોટાભાગના ઘરની અંદર સરળતાથી મળી જાય છે. આયુર્વેદમાં ચણાને આપણા શરીર માટે ખુબ જ ગુણકારી જણાવવામાં આવ્યો છે. રોજ પલાળેલા ચણા ખાવાથી ઘણા બધા રોગોમાં લાભ…

મહાકાલની દયાથી આ 6 રાશિઓનું ખુલવા જઈ રહ્યું છે ભાગ્ય, જોઈ લો તમારી રાશિ છે કે નહીં

ભગવાન ભોળા શંભુ પોતાની કૃપા જયારે ભક્તો ઉપર વર્ષાવે છે ત્યારે ભક્તોને દરેક બાબતે સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યથી ભરપૂર કરી દે છે. માટે જ તેમને ભોળાશંભુ કહેવામાં આવે છે….