નવરાત્રીમાં 9 દિવસ ઘરમાં કરો લાલ કિતાબના આ 9 નુસ્ખાઓ, ભરાઈ જશે ઘરમાં ધનના ભંડાર

થોડા જ દિવસોમાં હવે નવરાત્રીની શરૂઆત થવાની છે, જો કે આ કોરોના મહામારીના કારણે દર વર્ષની જેમ નવરાત્રીના મોટા ઉત્સવો નહિ ઉજવાય પરંતુ ભક્તો સાચા મન અને શ્રદ્ધાથી માતાજીની આરાધના…

નવરાત્રી માટેના 4 ખાસ ઉપાયો, આ ઉપાય દ્વારા તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકશો

માતાજી તમારું ધાર્યું કરાવી દેશે, બસ આટલું કરો નવરાત્રીનો પાવન તહેવાર હવે શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. આ દિવસોમાં માતાજીની કૃપા ભક્તો ઉપર વરસે છે. ભક્તો પણ સાચા…

નવરાત્રીમાં કરો ફક્ત આ 7 ઉપાય, મળશે મા દુર્ગાના ભરપૂર આશીર્વાદ

થોડા જ દિવસોમાં હવે નવરાત્રીની શરૂઆત થવાની છે, જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે દર વર્ષની જેમ મોટા મોટા ઉત્સવો નહીં થાય, પરંતુ માતાજીના ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ નહીં…

કિસ્મત ચમકાવી દેશે આ 3 માંથી 1 ઉપાય, 7 જ દિવસમાં મળશે ધારેલું પરિણામ

નસીબ ચમકાવવા છે? તો કરો આ 3 માંથી કોઈ પણ એક ઉપાય, જાદુઈ પરિણામ મળશે ઘણા લોકો તનતોડ મહેનત કરતા હોય છે તે છતાં પણ તેમને ધારી સફળતા નથી મળતી,…

આજે વાંચો ખુબ જ ચમત્કારી છે નવગ્રહ કવચ મંત્ર વિશે, ગ્રહ શાંત થઈને તમને અઢળક ફાયદાઓ કરાવશે

ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવ આપણા જીવન ઉપર હંમેશા રહેતા હોય છે. આપણ જીવનની સફળતા અને વિફળતા પણ આપણા ગ્રહો ઉપર જ નિર્ભર હોય છે. જ્યોતિષમાં પણ ગ્રહોને ખુબ જ મહત્વ…

આજથી સંતોષીમાતાની કૃપા આ 6 રાશિના ભક્તો પર રહેશે, જય માતાજી

આપણી રાશિઓ ઉપર ગ્રહો નક્ષત્રો સાથે દેવી દેવતાઓની કૃપા પણ રહેતી હોય છે. ઘણીવાર જીવનમાં અચાનક કઈ સારું બનવા લાગે તો સમજી લેવું કે કોઈ દેવી દેવતાની કૃપા તમારા જીવનમાં…

ધનની ચિંતાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે લોટના ડબ્બામાં રાખી દો ફક્ત આ એક જ વસ્તુ અને પછી જુઓ ચમત્કાર

આજના સમયમાં ધન મોટાભાગના લોકોની સૌથી પહેલી જરૂરિયાત છે. ઘણા લોકો કઠોર પરિશ્રમ કરવા છતાં પણ તેમને યોગ્ય ફળ પ્રાપ્ત થતા નથી, જેના કારણે તે વ્યક્તિ કિસ્મતને દોષ આપતો હોય…

દુનિયાનો એવો દેશ જ્યાં લાકડાની પેટીમાં છુપાવીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ, જાણો તેની પાછળનું કારણ

દુનિયાની અંદર ઘણા ચમત્કારિક મંદિરો છે. હિન્દૂ દેવતાઓની પૂજા માત્ર ભારતમાં જ નથી થતી વિદેશોમાં પણ કરવામાં આવે છે. ત્યારે ભારતની બહાર એક એવું મંદિર છે જ્યાં ગણેશજીની મૂર્તિને લાકડાની…

ઘરમાં રાખો આ 5 પ્રકારના ગણેશજીની મૂર્તિઓ, ભરી દેશે તમારું ઘર ધન અને સુખ સમૃદ્ધિથી

આપણ ધર્મમાં ગણપતિ બાપ્પાની પૂજા દરેક પૂજામાં સૌથી પહેલા કરવામાં આવે છે. તેમને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરોમાં પણ ગણપતિ બાપ્પાનું સ્થાન પહેલા રાખવામાં આવે છે. ઘણા લોકો…

ડુંગળી લસણ સિવાય આ 5 વસ્તુઓ પણ નવરાત્રીમાં ના ખાવી, ઉપવાસમાં કરો ફકત સાત્વિક વસ્તુઓનું સેવન

થોડા જ દિવસમાં પવિત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. નવરાત્રીના તહેવારને લોકો ખુબ જ ભક્તિ ભાવ સાથે ઉજવે છે, માતાજીના ગરબા રમવાની સાથે સાથે ભક્તિમાં લિન થવાના પણ આ…