શનિવારના દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે બસ કરી લો આ કામ, દરેક દિવસે જોવા મળશે ચમત્કાર

હનુમાનજી એક એવા દેવતા છે જેના શરણમાં જવાથી એક સાથે અનેક સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે. જો શનિવારના દિવસે આ તકલીફોથી છુટકારો મેળવવા માએ બહુ જ ચમત્કારિક ઉપાય શ્રદ્ધાપૂર્વક કરો….

ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર જણાવ્યું હતું ખુશ રહેવાના 5 ઉપાય

જીવનમાં દરેક લોકો પ્રસન્ન રહેવા ઈચ્છે છે. પરેશાન રહેવાવાળા લોકો સાથે કોઈ રહેવા નથી માંગતું. ઘણા લોકો બહુ જ ખુશ રહે છે તેની આદતો અને માનસિકતા જાણવામાં આપણે આપણો સમય…

બાળકના નામકરણ કરતા પહેલા રાખો આ ધ્યાન, નહીં તો ભવિષ્યમાં આવી શકે છે આફત

બાળકના જન્મ બાદ પહેલા સંસ્કાર નામકરણ સંસ્કાર હોય છે. જન્મ બાદ તરત જ જાતકર્મના સંસ્કાર હોય છે. ભારતીય પરંપરામાં બાળકના જન્મ પર સમય, દિવસઅને સૂર્યમંડળની સ્થિતિને જોઈને રાખવામાં આવે છે….

આ રાશિના લોકો પર પ્રસન્ન થઇ ચુક્યા છે વિષ્ણુ ભગવાન, વરસશે ધન અને દુઃખ થશે દૂર

તૈયાર થઇ જાઓ, આ રાશિના જીવનમાં હવે સુખના દિવસો આવશે મોટાભાગે લોકોને જીવનમાં એક અનુભવ તો થયો જ હશે કે મહેનત કરવા છતાં પણ પૂરતી સફળતા નથી મળતી. જેની પાછળ…

ક્યારેય મહિલાને આ કામ કરતી ન જુઓ, શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે મહાપાપ

આપણે દુનિયાભરમાં સ્ત્રીઓની ખુબ ખરાબ પરિસ્થિતિ જોતા આવ્યા છીએ, તેની પાછળ બહારનું વાતાવરણ પણ જવાબદાર રહ્યું છે. ભારત દેશમાં ઘણા સમયથી સ્ત્રીઓને પુરુષ સમાન અધિકાર આપવામાં આવ્યા છે જ્યા તે…

ગરુડ પુરાણના અનુસાર આ 5 કામ કરનારા લોકો નથી કમાઈ શક્તા ધન, રહે છે ગરીબ

પૈસા દરેક કોઈના જીવનની જરૂરિયાત હોય છે. પૈસા કમાવા માટે દરેક કોઈ તનતોડ મહેનત કરતા હોય છે. જો કે ગરુડ પુરાણના આધારે આ કામ કરનારા લોકોને મહેનત કરવા છતાં પણ…

જ્યારે ઘરમાં દેખાય આ ચાર મોટા સંકેત, સમજી લો કે મા લક્ષ્મી નારાજ થઇ ગઈ છે

ઘણીવાર લોકોના જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે બધું ઉલટું થવા લાગતું હોય છે અને બનેલા કામ પણ બગડવા લાગતા હોય છે. તેનો અર્થ એ છે કે માં લક્ષ્મી…

શું હોય છે પૂજામાં નારિયેળ ખરાબ નીકળવાનો અર્થ? ભગવાન આપે છે ખુબ મોટો સંકેત

ભારતની સંસ્કૃતિમાં નાના નાના અવસરો પર પૂજા પાઠ કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિ અને ધાર્મિક શાસ્ત્રોના આધારે નારિયેળ(શ્રીફળ)વગર પૂજા અધૂરી માનવામાં આવે છે માટે દરેક પૂજામાં નારિયેળનો સમાવેશ તો હોય…

દરેક શુક્રવારે કરી લો આ નાનો એવો ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી રહેશે તમારા ખિસ્સામાં ભરપૂર પૈસા

દરેક કોઈ પોતાના જીવનમાં માં લક્ષ્મીની કૃપા મેળવવા માગતા હોય છે. કેમ કે મહેનતની સાથે સાથે જો માં લક્ષ્મીની કૃપા હશે તો જ જીવનમાં ધન પ્રાપ્તિ થઇ શકે છે. માતાના…

સિંદૂરથી કરી લો આ નાનો એવો ઉપાય, માં લક્ષ્મી વરસાવશે પૈસા જ પૈસા

હિન્દૂ ધર્મમાં સિંદૂર એક પવિત્ર વસ્તુ માનવામાં આવી છે. ખાસ કરીને વિવાહિત મહિલાઓને માથામાં સિંદૂર લગાવવું ખુબ શુભ માનવામાં આવ્યું છે અને તે વિવાહિતાની નિશાની પણ દર્શાવે છે. આ સિવાય…