બધુ માફ કરી દેશે પણ આ 5 પાપ ક્યારેય માફ નથી કરતા મહાદેવ, ભોગવવું પડે છે પરિણામ

મોટાભાગે લોકો પોતાના મનમાં એ જાણતા જ હોય છે કે તેમણે પોતાના જીવનમાં કેટલા પાપ અને પુણ્ય કર્યા છે. જો કે જેમાંની અમુક બાબતો એવી છે જે કોઈપણ કિંમતે ક્ષમાને…

શિવજીના આ મંદિરો ખૂબ રહસ્યમય અને ચમત્કારિક છે, આવતા ભક્તોને નિરાશ કરતા નથી ભોલે બાબા

શિવજીના આ મંદિરો ખૂબ રહસ્યમય અને ચમત્કારિક છે, જે પણ જાય છે મન્નત પુરી જ થાય છે આ દુનિયામાં ભોલે બાબાના ભક્તોની કોઈ કમી નથી. ભક્તો ભોલે બાબાની પૂજા કરે…

એક સાચા હનુમાન ભક્તમાં હોય છે આ 5 આદતો, કયારે પણ મહિલા….

જમાનો ગમે તેટલો આધુનિક થાય પરંતુ લોકો ભગવાનનની ભક્તિ કરવાનું નથી ભૂલતા. કળી યુગમાં શંકર ભગવાન પછી દયાળુ કોઈ હોય તો તે છે હનુમાનજી. કલિયુગમાં સૌથી વધુ પૂજા હનુમાનજીની કરવામાં…

વ્યાપાર અને નોકરીમાં લગાતાર થઇ રહ્યું છે નુકસાન, તો કરી લો આ ઉપાય ફરીથી થવા લાગશે ધનવર્ષા

જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરવાના છે જે બે સિક્કાની બાજુ સમાન છે, આજે સુખ તો કાલે દુઃખ. મોટાભાગે લોકોને અસફળ થવાને લીધે દુઃખનો સામનો કરવો પડતો હોય છે….

ભગવાન વિષ્ણુના આ 6 ચમત્કારી મંત્રોથી થઈ જશો માલામાલ, દરેક સમસ્યાઓનું નિવારણ કરે છે આ શક્તિશાળી મંત્ર

પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઘણા એવા મંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેના માત્ર જાપથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે. એમાંના જ ભગવાન વિષ્ણુના પરોપકારી મંત્રો વિશે પણ જણાવવામાં આવેલું…

આજે વાંચો હનુમાનજીને કેમ કહેવામાં આવે છે ‘સંકટમોચન’, આ 10 બાધાઓથી તમને બચાવે છે બજરંગબલી

ધાર્મિક શાસ્ત્રોના આધારે હનુમાનજીને અમરત્વનું વરદાન મળેલું છે માટે માનવામાં આવે છે કે કળિયુગમાં પણ મહાબલી હનુમાન હૈયાત છે જ. હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે પણ લોકો એ નહિ…

બુધવારની સાંજે આ ઉપાય કરવાથી થાય છે ગણેશજીની કૃપા, તમને કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે

તમને કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે, બસ આટલું કરો ધાર્મિક માન્યતા અનુસાર, બુધવારનો દિવસ ગણેશજીનો હોય છે. બુધવારના દિવસે ખાસ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘણા ઉપાય…

સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેના પરચાઓ આજે પણ જોવા મળે છે એવા રાંદલ માતાજી ઇતિહાસ જાણો

આજે વાંચો સૌરાષ્ટ્રની ધરતી પર રાંદલમાતાજીના ચમત્કાર, તમારા હૃદયમાં બની રહેશે અતૂટ શ્રદ્ધા આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને દેશની ઘણી જગ્યાઓએ ઘણા દેવી દેવતા હોવાના પરચાઓ આજે પણ…

આજે થઇ રહ્યો છે 2 શુભયોગનું નિર્માણ, જાણો કઈ રાશિને થશે ફાયદો-કંઈ રાશિઓ પર ખુશીથી લહેર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,ગ્રહો નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે બ્રહ્માંડમાં શુભ યોગની રચના થાય છે. જેના કારણે તમામ 12 રાશિ પર કોઈને કોઈ પ્રભાવો પડે છે. વ્યક્તિને કેવા શુભ પરિણામ પ્રાપ્ત…

કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે બુધદેવ, કોનું ચમકશે નસીબ ? કોના થશે બેહાલ-જાણો વિગતે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં સતત પરિવર્તન આવે છે. જેના કારણે તમામ 12 રાશિ પર પ્રભાવ થાય છે. જ્યોતિષમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવ્યો છે. તે ધંધા અને બુદ્ધિનો કારક…