આ મંત્રોના જાપથી તમે બની શકશો કરોડપતિ

શાસ્ત્રોમાં ઘણા એવા મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના જાપથી વ્યક્તિ કરોડપતિ પણ બની શકે છે. નિયમોનુસાર મંત્રોનો જાપ તમને કરોડપતિ બનાવવાની તાકાત રાખે છે. ગુરુવારનો દિવસ ભગવાન કૃષ્ણનો દિવસ…

ખુબ પૈસા કમાવવા માટે કરો આ ટોટકા, કુબેર દેવતા વરસાવશે ધન

જીવનમાં પૈસા જ બધું જ નથી હોતું પણ તે જરૂરી પણ છે કેમ કે આજના સમયમાં પૈસા દરેકની જરૂરિયાત છે. પૈસા કમાવવા માટે લોકો દિવસ-રાત એક કરીને મહેનત કરે છે….

મંગળવારે આ નાનો ઉપાય કરો, હનુમાન દાદા તમારી તમામ સ્મસ્યાનો અંત લાવી દેશે, જય બજરંગબલી

હનુમાન દાદાને કષ્ટભંજન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે હનુમાન દાદા પાસે દરેક કષ્ટોનું નિવારણ હોય છે, તેથી ભક્તો ખુબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દાદાની પૂજા અર્ચના કરતા હોય…

જે લોકો કરે છે આવા 5 કામ, તેના ઘરેથી ચાલી જાય છે માં લક્ષ્મી

બધા એવું જ ઇચ્છતા હોય છે કે પોતે ખુબ પૈસા કમાઈ શકે અને ખુબ આગળ વધે. છતાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ ઇચ્છિત પરિણામ…

આ 3 મંત્રોનો કરો જાપ, થશે કરોડપતિ બનવાની રાહ સરળ

ધર્મશાસ્ત્રોમાં વ્યક્તિની દરેક સમસ્યાઓનું નિવારણ જણાવવામાં આવ્યું છે. ધનની ખામી એક એવા પ્રકારની ખામી છે જે વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓ આપે છે. એવામાં શાસ્ત્રોમાં જણાવેલા અમુક મંત્રોના જાપથી તમારી દરેક…

દુનિયાનો એવો દેશ જ્યાં લાકડાની પેટીમાં છુપાવીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ, જાણો તેની પાછળનું કારણ

દુનિયાની અંદર ઘણા ચમત્કારિક મંદિરો છે. હિન્દૂ દેવતાઓની પૂજા માત્ર ભારતમાં જ નથી થતી વિદેશોમાં પણ કરવામાં આવે છે. ત્યારે ભારતની બહાર એક એવું મંદિર છે જ્યાં ગણેશજીની મૂર્તિને લાકડાની…

રામ ભક્ત હનુમાન આ 5 રાશિઓની ઈચ્છાઓ કરશે પુરી, જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી ને ?

મનુષ્યને જીવનમાં ઘણી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. દરેક મનુષ્યને સંસારમાં ઉત્તર ચડાવ આવે છે. કયારેક તમારા જીવનમાં ખુશીઓ ચાલી રહી હોય અને અચાનક તમને સંકટનો સામનો કરવા પડે છે….

નવરાત્રી 2020: આ વર્ષે ઘોડા પર સવાર થઈને ધરતી પર આવશે માં દુર્ગા, જાણો શું છે તેનો સંકેત

વર્ષ 2020-નવરાત્રી 17 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 25 ઓક્ટોબરે પૂર્ણ થશે. આ વર્ષે તિથિઓના ઉતાર-ચઢાવને લીધે નવ દિવસોમાં જ દસ દિવસનો ઉત્સવ થશે. જો કે કોરોના મહામારીને લીધે નવરાત્રીના…

આ મંત્રોથી કોઈપણ વ્યક્તિ બની શકે છે કરોડપતિ

વેદ-પુરાણો-શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ માટેના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, આ ઉપાયોથી ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરીને વ્યક્તિ ધનવાન બની શકે છે. શાસ્ત્રોમાં અમુક એવા જ મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો…

આ નવરાત્રીમાં કરો માતાજી સાથે જોડાયેલા 9 ઉપાય, ભક્તોની દરેક મનોકામના થશે પૂર્ણ

માતાજીની પૂજા-આરાધનાનો પર્વ શારદકીય નવરાત્રીનો 17 ઓક્ટોબરથી આરંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રીમાં 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ નવ રૂપની પૂજા કરવામાં આવે છે. આ સમય માતાજીના આશીર્વાદ પ્રાપ્ત…