કરોડપતિ બનવા અને અપાર ધન કમાવવાના આ 4 સરળ ટોટકા, વાંચો અને આજમાઓ
સદીઓથી ચાલતી આવી રહેલી ભારતીય પરંપરામાં અમુક એવા સરળ ઉપાયોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવામાં કરોડપતિ બનવા માટે અને અપાર ધન મેળવવા માટે તમે નચે મુજબના ઉપાયો કરીને તમારી ઈચ્છાને…
Religious story that you love it
સદીઓથી ચાલતી આવી રહેલી ભારતીય પરંપરામાં અમુક એવા સરળ ઉપાયોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવામાં કરોડપતિ બનવા માટે અને અપાર ધન મેળવવા માટે તમે નચે મુજબના ઉપાયો કરીને તમારી ઈચ્છાને…
થોડા જ દિવસમાં પવિત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. નવરાત્રીના તહેવારને લોકો ખુબ જ ભક્તિ ભાવ સાથે ઉજવે છે, માતાજીના ગરબા રમવાની સાથે સાથે ભક્તિમાં લિન થવાના પણ આ…
શાસ્ત્રોના પ્રમાણે શુક્રવારના દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતા ઉપાયો ક્યારેય પણ વ્યર્થ નથી જતા કેમ કે શુક્રવાર માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આજના વ્યસ્ત સમયમાં સૌથી મોટી…
ધર્મગ્રંથ અનુસાર ફક્ત ૐ શબ્દના ઉચ્ચારણથી જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું આહવાન થઇ જાય છે. જાણૉ અલગ-અલગ ધર્મ ગ્રંથમાં લખેલી ૐથી જોડાયેલી ખાસ વાત… કઠોપનિષદ અનુસાર અક્ષર ૐ જ બ્રહ્મ…
17 ઓકટોબરથી આસો નવરાત્રી શરૂ થશે. આ નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી મા નવ દુર્ગાના નવ રૂપનું પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ નવરાત્રી દરમિયાન સાચા મનથી માતાજીની…
દુનિયામાં દરેક લોકોને ધનવાન બનવાની ઈચ્છા હોય છે. એવામાં શાસ્ત્રોમાં અમુક એવા મંત્રો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના જાપથી માત્ર ટૂંક સમયમાં જ કરોડપતિ બની શકાય છે. આવો તો…
આજનો સમય ખુબ જ મુશ્કેલી ભર્યો છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ આર્થિક મંદીના કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે…
ફેંગશુઈ અને ધાર્મિક માન્યતાઓના આધારે પોતાના ઘરે કે કાર્યસ્થળ પર કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે.આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે કાચબો રાખવાથી ક્યાં ક્યાં લાભ…
ભારત એક ધર્મપ્રધાન દેશ છે અને આપણા દેશમાં ઠેર ઠેર અસંખ્ય મંદિરો પણ આવેલા છે. જેમાં ઘણા મંદિરોમાં આજે પણ ઘણા ચમત્કાર જોવા મળે છે. આ મંદિરોનું રહસ્ય આજે પણ…
તંત્ર કે ધાર્મિક ક્રિયાઓમાં વપરાતી સામગ્રીઓમાં એક એવું ફૂલ પણ છે જે કોઈપણ વ્યક્તિના જીવનમાં ઘણી ખામીને પૂર્ણ કરી શકે છે. આ શુભ વનસ્પતિનું નામ છે ‘નાગકેસર’ જેને દરિદ્રતા દૂર…