ખુબ જ બુદ્ધિમાન હોય છે આ પાંચ રાશિના લોકો, મૂર્ખ બનાવવા છે મુશ્કિલ
સનાતન ધર્મમાં રાશિઓનું ખુબ વિશેષ મહત્વ હોય છે. રાશિઓના આધાર પર વ્યક્તિના સ્વભાવ અને યોગ્યતાની પણ જાણ લગાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે તે…
Religious story that you love it
સનાતન ધર્મમાં રાશિઓનું ખુબ વિશેષ મહત્વ હોય છે. રાશિઓના આધાર પર વ્યક્તિના સ્વભાવ અને યોગ્યતાની પણ જાણ લગાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે તે…
હિન્દૂ ધર્મમાં શકુન-અપશકુનની માન્યતાઓ પ્રાચીન કાળથી આવતી રહી છે. શાસ્ત્રો-ગ્રન્થોમાં પણ તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવો જ ગ્રન્થ શુકન શાસ્ત્ર પણ છે જેમાં ઘણા શુભ- અશુભ સંકેતો વિશે…
ભાગ્ય તો આપણા બધાનું એક જ છે, જેને કોઈ બદલી નથી શક્તું. શાસ્ત્રોના આધારે આ સંસારમાં જે પણ આવે છે તે પોતાનું ભાગ્ય સાથે જ લઈને આવે છે. જ્યોતિષકારોના આધારે…
આ ઉપાય ગમે તેને રાતોરાત પૈસાદાર બનાવી દેશે, લોકો પૂછતાં રહી જશે સફળતાનું રાઝ શું છે? આજે મોટાભાગના લોકોને સફળ થવું છે અને સાથે અમીર પણ, ઘણા લોકો ધનવાન બનવા…
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. રાશિચક્ર ઉપર પણ તેમની નજર રહે છે. બદલાતા રાશિચક્ર સાથે ગ્રહોની સ્થિતિ પણ બદલાય છે ત્યારે હવે શનિની પણ સ્થિતિ બદલાવવાની છે જેના કારણે…
પૈસા આજે મોટાભાગના લોકોની જરૂરિયાત છે. વળી આજના સમયમાં ઘણા લોકો આર્થિક સંકળામણમાં જીવી રહ્યા છે ત્યારે જો કોઈ વ્યક્તિ પોતાની કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માંગતો હોય તો તેને…
દરેક માણસને લાંબુ જીવવાની ઈચ્છા છે સાથે જ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે નિરોગી રહે, પરંતુ રોગ કોઈને કોઈ રીતે શરીરમાં આવી જ જતો હોય છે. જો કે…
હિન્દૂ ધર્મની અંદર આગિયારસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સોમ પ્રદોષ વ્રતનું છે. આશ્વીની મહિનાના શુક્લ પક્ષના સોમવારના દિવસે આ વ્રત આવે છે. તેના કારણે તેને સોમ પ્રદોષ વ્રત…
ઘણા લોકો પોતાના ઘરને સજાવવા માટે અવનવા છોડવાઓ અને વૃક્ષો લગાવતા હોય છે. ઘરમાં છોડવા અને વૃક્ષો લગાવવાથી ઘર સુંદર તો દેખાય છે પણ તેની સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ…
ગ્રહને શાંત રાખવા માટે ઔષધિ સ્નાન કરવામાં આવે છે. ઔષધિ સ્નાન કરવાથી ગ્રહ તમારા અનુકલું બની જાય છે અને જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી. કુંડલીમાં કોઈ પણ ગ્રહ…