ભોજનમાં સ્વાદ વધારનારુ મીઠું(નિમક) જીવનમાં ખુશીઓ પણ ભરવા માટેનું કામ કરે છે. મીઠુંથી ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકાય છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો દ્વારા જીવનનની પરેશાનીઓ પણ મીઠું દ્વારા…
મહિલાઓ પોતાના શૃંગારમાં ચાંદીની વીંટી કે ચાંદીની અન્ય વસ્તુઓ ધારણ કરતી હોય છે. શાસ્ત્રોમાં ચાંદીના આભૂષણો સુંદરતા વધારવાની સાથે સાથે સુખસમૃદ્ધિના કારકના રૂપમાં પણ માનવામાં આવે છે. જ્યોતિષમાન્યતાઓના આધારે ચાંદી…
શનિવાર ભગવાન શનિદેવનો દિવસ છે. આ દિવસે શનિની પૂજા કરવાથી શુબ ફળની પ્રાપ્તિ થાય છે અને ખરાબ દિવસો દૂર થઇ જાય છે. શનિવારને લગતી ઘણી માન્યતાઓ પણ છે જેમાંની અમુક…
શાસ્ત્રોમાં આપેલા વચનો આપણા જીવન પર ખુબ જ મહત્વપૂર્ણ પ્રભાવ નાખે છે. જેમાના અમુક ઉપાયો અને સુજાવ આપણા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. ઘણી બાબતોને તો વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે…