જ્યોતિષોના આધારે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિમાં રોજ નાના મોટા બદલાવ થતા રહે છે, જેને લીધે વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. શાસ્ત્રના આધારે અમુક રાશિઓ એવી છે કે જેના પર…
શાસ્ત્રોમાં ઘણા એવા મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના જાપથી વ્યક્તિ કરોડપતિ પણ બની શકે છે. નિયમોનુસાર મંત્રોનો જાપ તમને કરોડપતિ બનાવવાની તાકાત રાખે છે. ગુરુવારનો દિવસ ભગવાન કૃષ્ણનો દિવસ…
ભોળાનાથ અને પાર્વતીના પુત્ર ગણપતિની સ્થાપના દરેક શુભ કાર્ય કરતી વખતે કરવામાં આવે છે. એવામાં હાલના સમયમાં વિઘ્નહર્તા ગણપતિ બાપા આ ચાર રાશિઓ પર પ્રસન્ન થયા છે. આવો તો જાણીએ…
હાલના સમયમાં કોરોના મહામારી વચ્ચે નવરાત્રી યોજવાની શક્યતા ખુબ ઓછી છે. જો કે નવરાત્રીના પહેલા અમુક રાશિઓ પર માં લક્ષ્મીની કૃપા બનવાની છે. નવરાત્રીના પહેલા જ આ ત્રણ રાશિના લોકોનું…
શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ માટે લક્ષ્મીજીની પૂજાની સાથે સાથે કુબેર દેવતાની પણ પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. કુબેર દેવતા દ્વારા થયેલી ધનવર્ષાથી ઘણા સમયની દરિદ્રતા પણ ખતમ થઇ જાય છે….
નસીબ ચમકાવવા છે? તો કરો આ 3 માંથી કોઈ પણ એક ઉપાય, જાદુઈ પરિણામ મળશે ઘણા લોકો તનતોડ મહેનત કરતા હોય છે તે છતાં પણ તેમને ધારી સફળતા નથી મળતી,…
જીવનમાં પૈસા જ બધું જ નથી હોતું પણ તે જરૂરી પણ છે કેમ કે આજના સમયમાં પૈસા દરેકની જરૂરિયાત છે. પૈસા કમાવવા માટે લોકો દિવસ-રાત એક કરીને મહેનત કરે છે….
ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવ આપણા જીવન ઉપર હંમેશા રહેતા હોય છે. આપણ જીવનની સફળતા અને વિફળતા પણ આપણા ગ્રહો ઉપર જ નિર્ભર હોય છે. જ્યોતિષમાં પણ ગ્રહોને ખુબ જ મહત્વ…
હનુમાન દાદાને કષ્ટભંજન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે હનુમાન દાદા પાસે દરેક કષ્ટોનું નિવારણ હોય છે, તેથી ભક્તો ખુબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દાદાની પૂજા અર્ચના કરતા હોય…
બધા એવું જ ઇચ્છતા હોય છે કે પોતે ખુબ પૈસા કમાઈ શકે અને ખુબ આગળ વધે. છતાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ ઇચ્છિત પરિણામ…