ન્હાયા વગર મહિલાઓ ભૂલથી પણ ના કરે આ કામ, નહીં તો ઘરમાં થશે મુશ્કેલીઓની હારમાળા

એક સમય હતો જયારે ઘરની મહિલાઓ નાહ્યાં બાદ તેના બધા કામની શરૂઆત કરતી હતી પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. સમયના અભાવને કારણે આજકાલની મહિલાઓ પહેલા ઘરના કામ કરે છે…

બાળકના નામકરણ કરતા પહેલા રાખો આ ધ્યાન, નહીં તો ભવિષ્યમાં આવી શકે છે આફત

બાળકના જન્મ બાદ પહેલા સંસ્કાર નામકરણ સંસ્કાર હોય છે. જન્મ બાદ તરત જ જાતકર્મના સંસ્કાર હોય છે. ભારતીય પરંપરામાં બાળકના જન્મ પર સમય, દિવસઅને સૂર્યમંડળની સ્થિતિને જોઈને રાખવામાં આવે છે….

પૈસા કમાઈ લીધા બાદ જરૂર કરવું જોઈએ આ કામ, નહીં તો નષ્ટ થઇ જાય છે ધન

જે લોકો જીવનભરના પૈસા એકઠા કરે છે. તેના ધનનો નાશ થવાની સંભાવના વધારે રહે છે કારણકે તેના મૃત્યુ બાદ તેના પૈસાનો ઉપયોગ બીજા લોકો કરે છે. જે લોકો જીવનભર પૈસા…

ઘરની આ દિશામાં ક્યારે પણ ના લટકાવુ જોઈએ કેલેન્ડર, જાણો સાચી દિશા

ઘણી વાર તનતોડ મહેનત કરવા છતાં પણ મુશ્કેલી આવે છે, તેનું કારણ તમારા ઘરમાં લગાડેલું કેલેન્ડર પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે, કેલેન્ડરને ઘરની કંઈ જગ્યા પર…

“મમ્મી, મારા માટે સાસરું એવું શોધ જે જ્યાં નણંદ ના હોય….” તમારા હૃદયને સ્પર્શી જાય એવી વાર્તા

આપણ દેશના મોટાભાગના પરિવારો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે. લગ્ન બાદ જયારે કોઈ દીકરી પોતાના સાસરે જાય ત્યારે સાસુ, સસરા, દિયર, જેઠ, જેઠાણી અને નણંદના નવા સંબંધોમાં બંધાય છે. પોતાના…

આ રાશિના લોકો પર પ્રસન્ન થઇ ચુક્યા છે વિષ્ણુ ભગવાન, વરસશે ધન અને દુઃખ થશે દૂર

તૈયાર થઇ જાઓ, આ રાશિના જીવનમાં હવે સુખના દિવસો આવશે મોટાભાગે લોકોને જીવનમાં એક અનુભવ તો થયો જ હશે કે મહેનત કરવા છતાં પણ પૂરતી સફળતા નથી મળતી. જેની પાછળ…

ક્યારેય મહિલાને આ કામ કરતી ન જુઓ, શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે મહાપાપ

આપણે દુનિયાભરમાં સ્ત્રીઓની ખુબ ખરાબ પરિસ્થિતિ જોતા આવ્યા છીએ, તેની પાછળ બહારનું વાતાવરણ પણ જવાબદાર રહ્યું છે. ભારત દેશમાં ઘણા સમયથી સ્ત્રીઓને પુરુષ સમાન અધિકાર આપવામાં આવ્યા છે જ્યા તે…

ગરુડ પુરાણના અનુસાર આ 5 કામ કરનારા લોકો નથી કમાઈ શક્તા ધન, રહે છે ગરીબ

પૈસા દરેક કોઈના જીવનની જરૂરિયાત હોય છે. પૈસા કમાવા માટે દરેક કોઈ તનતોડ મહેનત કરતા હોય છે. જો કે ગરુડ પુરાણના આધારે આ કામ કરનારા લોકોને મહેનત કરવા છતાં પણ…

જ્યારે ઘરમાં દેખાય આ ચાર મોટા સંકેત, સમજી લો કે મા લક્ષ્મી નારાજ થઇ ગઈ છે

ઘણીવાર લોકોના જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે બધું ઉલટું થવા લાગતું હોય છે અને બનેલા કામ પણ બગડવા લાગતા હોય છે. તેનો અર્થ એ છે કે માં લક્ષ્મી…

શું હોય છે પૂજામાં નારિયેળ ખરાબ નીકળવાનો અર્થ? ભગવાન આપે છે ખુબ મોટો સંકેત

ભારતની સંસ્કૃતિમાં નાના નાના અવસરો પર પૂજા પાઠ કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિ અને ધાર્મિક શાસ્ત્રોના આધારે નારિયેળ(શ્રીફળ)વગર પૂજા અધૂરી માનવામાં આવે છે માટે દરેક પૂજામાં નારિયેળનો સમાવેશ તો હોય…