આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે આ રાશિઓ ઉપર આ ગ્રહણની પડશે ખુબ જ ખરાબ અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2021નું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ઉપછાયા ચંદ્રગ્રહણ કોઈ સૂતક કાળ નથી હોતો. જેના કારણે આ ચંદ્રગ્રહણનો કોઈ સૂતક…

આ જગ્યાએ હનુમાન દાદા ધરતી ફાડીને પ્રગટ થયા હતા. દર વર્ષે વધે છે દાદાની પ્રતિમા, 400 વર્ષ જૂનું છે મંદિર

આપણા દેશની અંદર હનુમાન દાદાના ઘણા બધા મંદિરો આવેલા છે. હનુમાન દાદાના કેટલાક મંદિરો એવા પણ છે જ્યાં આજે પણ તેમાં સતના પરચાઓ મળે છે. એવું જ એક હનુમાન દાદાનું…

હનુમાન દાદાનું આ મંદિર છે ખુબ જ ચમત્કારિક, દિવસમાં ત્રણવાર દાદાની મૂર્તિ બદલે છે રંગ, જાણો તેના માહાત્મ્ય વિશે

આપણા દેશમાં હનુમાનજીના ઘણા જ સુપ્રસિદ્ધ મંદિર આવેલા છે, અને ઘણા એવા મંદિર પણ છે જ્યાંના ચમત્કારો અને પરચાઓ આજે પણ સામાન્ય લોકોને મળે છે. હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવામાં આવે…

ભયંકર વાવાઝોડા વચ્ચે પણ દરિયા કાંઠે આવેલા સોમનાથ અને દ્વારકાધીશના મંદિરનો અદ્ભૂત ચમત્કાર, સતના મળ્યા પરચા

ગઈકાલથી ગુજરાતની માથે એલ મોટી આફત “તાઉ-તે” વાવાઝોડાની ચાલી રહી છે. આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં ભારે તબાહી જોવા મળી છે. ખેડૂતોના આંબાવાડિયા પણ વેર વિખેર બનાવી દીધા છે…..

101 વર્ષની ઉંમરમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત તીર્થ ધામ તુલસીશ્યામ ધામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ થયા બ્રહ્મલીન

સૌરાષ્ટ્રમાં ઘણા તીર્થ સ્થાનો આવેલા છે જેમાં એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલું ધાર્મિક સ્થળ તુલસીશ્યામ પણ છે. તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ 101 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હોવાની ખબર આવતા જ…

ઈંઢોણી સાથે પાણી ભરેલું બેડલું આવે છે આ વાવમાંથી બહાર, જોવા માટે ઉમટી પડે છે ગામ આખું અને મનાવવામાં આવે છે ઉત્સવ, આ છે ગુજરાતની રહસ્યમય વાવ

આપણા ગુજરાતની અંદર ઘણી જગ્યાઓ એવી છે જેનું આગવું મહત્વ છે. આ જગ્યાઓ ઉપર સ્તન પરચાઓ આજે પણ મળે છે. ઘણા ભક્તો આજે પણ માને છે કે આવી જગ્યાઓ ઉપર…

આ વાર્તા તમારા જીવનમાં પણ ખુબ જ ઉપયોગી બનશે, જોઈ લો કેવી રીતે થઇ ગઈ કમાવાળીની બોલતી બંધ

શોભા પોતાની બાળકની અંદર લાગેલા ફૂલછોડને પાણી પીવડાવી રહી હતી. ત્યારે જ તેના પતિ મનોજે અવાજ આપતા કહયું: “શોભા, આજે સવારની ચા મને નહિ મળે કે શું?” શોભાએ તરત જ…

સીતાફળ ખાઈને તેના બીજને ફેંકી દેતા લોકો થઇ જાવ સાવધાન, સોનાથી પણ કિંમતી છે બીજ, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ

સીતાફળના બીજના આ ચમત્કારિક ફાયદા એક વાર ખબર પડશે તો જીવનમાં કોઈ દિવસ તેને ફેંકવાનું નહિ વિચારો સીતાફળ ખાવાનું મોટાભાગના લોકોને પસંદ હોય છે. સીતાફળની બનેલી વાનગીઓ પણ આપણે પસંદ…

દુકાળમાં પણ જે ધરામાં પાણી નથી ખૂટતું એ માટેલીયા ધરાનો ઇતિહાસ, જાણો શું તેનું રહસ્ય !!!

રાજકોટ જિલ્લાનું વાંકાનેર પાસે આવેલું માટેલ ગામ. જ્યાં આજે પણ ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે, તેમના હોવાના પુરાવાઓ મળે છે, તેમના પરચાઓ જોવા મળે છે, અને એટલે જ ભક્તો માતાજીના…

હંમેશા સારા લોકોને જ કેમ વધારે દુઃખ મળતું હોય છે ? ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો હતો આ વાતનો જવાબ, જાણો આવું કેમ થાય છે ?

હંમેશા સારા લોકોને જ કેમ વધારે દુઃખ મળતું હોય છે ? જાણો ભગવાન શ્રી કૃષ્ણએ શું જવાબ આપેલો આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો…