1 નવેમ્બર રાશિફળ: મહાદેવની કૃપા આજે સોમવારના દિવસે 6 રાશિના જાતકોને મળશે, જાણો તમારો દિવસ કેવો રહેશે

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી…

આ રાશિના જાતકોના લગ્નમાં થાય છે મોડું, જાણો તેની પાછળનું રહસ્યમય કારણ

એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિનું ભવિષ્ય પહેલાથી જ નક્કી હોય છે. તેની કિસ્મતમાં કેટલું અને ક્યારે મળશે તે વિધિ નિર્મિત હોય છે. તેમજ વ્યક્તિનો લગ્ન યોગ પણ ક્યારે…

દીકરીની ઉંમરની રૂપાળી વહુ લાવવા ઉપર સાંભળવું પડ્યું આ દાદાને, લોકો શું કહેશે તેનો વિચાર કર્યા વગર ખુલ્લે આમ પોસ્ટ કરી રહ્યા છે આવી તસવીરો

આજકાલ પ્રેમની અંદર નાત જાતના બંધનો ઉપરાંત ઉંમરના પણ બંધનો જોવામાં નથી આવતા, આપણે ઘણી જોડીઓ એવી જોઈ હશે જેમાં ઉંમરનું ખુબ જ મોટું અંતર હોવા છતાં પણ એકબીજા સાથે…

આખરે શા કારણે કૃષ્ણ ભગવાનની સોનાની નગરી દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ ? રહસ્ય છે ખુબ જ હેરાન કરી દેનારું, મોટાભાગના લોકો નહીં જાણતા હોય

ગુજરાત એ સંતો મહંતોની ભૂમિ છે. ગુજરાતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો આવેલા છે, અને દરેક ધાર્મિક સ્થળોનો એક આગવો મહિમા છે. એવું જ એક પાવન ધાર્મિક સ્થળ છે દેવ ભૂમિ…

ચમત્કારિક શિવલિંગીબીજથી મેળવી શકો છો તમે સંતાન સુખ, આ રીતે કરો તેનો ઉપાય, ખુબ જ જાણવા જેવી માહિતી

દરેક વ્યક્તિ પોતાના પરિવારને આગળ વધારવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના સંતાનો થાય, એમની સાથે તે પોતાની જિંદગી વિતાવે, પરંતુ ઘણીવાર કોઈને કોઈ ખામીના કારણે ઘણા લોકોના આ…

લીલા નેજાધારી રણુજાના રાજા એવા રામદેવ પીરનો મહિમા છે અપરંપાર, જાણો કેમ તેમને પીર કહેવામાં આવે છે ? ખુબ જ રોચક છે પ્રસંગ

રણુજામાં આવેલા રામદેવ પીરનો ઇતિહાસ જ કંઈક જુદો છે, હિન્દૂ હોય કે મુસ્લિમ કે પછી ભલે કોઈ દલિત હોય તેમના મંદિરમાં આજે પણ દરેક ધર્મના લોકો ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરે…

શું તમે જાણો છો સોમનાથ મંદિરની અંદર હવામાં તરતી મૂર્તિનું રહસ્ય ? કારીગરી જોઈને રચનાકારો પણ વિચારમાં મુકાઈ ગયા હતા

હિન્દૂ ધર્મના 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ  ગુજરાતના સોમનાથમાં આવેલું છે જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જાય છે, આ તીર્થધામમાં ભક્તોને  અતૂટ શ્રદ્ધા રહેલી છે અને તેથી જ…

આ મંદિર પાછળનું રહસ્ય ઉકેલવામાં વૈજ્ઞાનિકો પણ છે હેરાન, કેટલો વરસાદ થશે તેની આપવમાં આવે છે જાણકારી

આપણા દેશની અંદર ઘણા એવા મંદિરો છે જેના રહસ્યો આજે પણ ઘરોબાયેલા છે. ઘણા મંદિરોની અંદર આજે પણ ચમત્કારો જોવા મળે છે, તેને ઉકેલવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ રહે છે. આવું…

ગુજરાતના વધુ એક મંદિરમાં મળ્યા સતના પરચાઓ, તાઉ તે વાવાઝોડા વચ્ચે સાળંગપુર મંદિરમાં થયો મોટો ચમત્કાર

થોડા દિવસ પહેલા જ આવેલું તાઉ તે વાવાઝોડાએ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉથલ પુથલ મચાવી દીધી. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઘણું જ મોટું નુકશાન જોવા મળ્યું હતું. ઘણી જગ્યાએ ઝાડવા…

ગાંધીનગરના મહાવીર જૈન દેરાસરમાં દર વર્ષે આજના દિવસે બપોરે 2 અને 7 મિનિટે થાય છે અદ્ભૂત ચમત્કાર, જુઓ તસવીરો

આપણા દેશની અંદર ઘણા મંદિરો એવા છે જ્યાં આજે પણ ચમત્કારો અને સતેના પરચાઓ જોવા મળે છે. જેને ઉકેલવામાં વિજ્ઞાન પણ થાપ ખાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના…