હનુમાન જયંતિ પર મંદિરોમાં જઇને તેમની વિધિવત પૂજા આરાધના કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદીના વર્ક ચઢાવવાની પરંપરા છે. કહેવામાં આવે છે કે,…
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2021નું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ઉપછાયા ચંદ્રગ્રહણ કોઈ સૂતક કાળ નથી હોતો. જેના કારણે આ ચંદ્રગ્રહણનો કોઈ સૂતક…
જ્યોતિષશાસ્ત્રોના આધારે ગ્રહો નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે.આવા ફેરફારની અસર 12 રાશિઓ પર પડે છે. આ અસર શુભ કે અશુભ એમ બંન્ને પ્રકારની હોય છે. એવામાં આ ફેરફાર ની…
આજના જમાનામાં લોકોની જરૂરિયાતો સતત વધતી જઇ રહી છે. મનુષ્ય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આમ તેમ દોડાદોડ કરે છે. ઘણા લોકો લોભમાં પોતાની પાસેની મૂડી સાથે સાથે શારીરિક-માનસિકતા પણ…
મોતથી કેટલાક મહિના પહેલા જોવા મળે છે આ 8 સંકેત, પછી મોત નિશ્ચિત છે… મોતનું નામ સાંભળતા જ માણસના રુવાંડા ઊભા થઇ જાય છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર, માણસની મોત આવ્યા…
જ્યોતિષશાસ્ત્રના પ્રમાણે જો વ્યકતીની રાશિમાં ગ્રહોની સ્થિતિ ઠીક હોય તો ચારે તરફથી શુભ પરિણામો જ મળે છે અને જો ગ્રહોની સ્થિતિ ઠીક ન હોય તો વ્યતિકને તનતોડ મહેનત કરવા છતાં…
જ્યોતિષશાત્રના આધારે વાત કરીએ તો ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે. જેની અસર જે તે રાશિ પર પડે છે. ઘણીવાર આ અસર ફાયદો કરાવે છે તો ઘણીવાર નુકસાન….
આજકાલ દરેક લોકો બહેતર જિંદગીની શરૂઆત કરવા માંગતા હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બધા લોકો માટે આ સંભવ નથી. કાલથી ઘણી રાશિઓ સાડાસાતીથી પ્રભાવિત છે. બધા ગ્રહમાં શનિના ગોચરનો…
આપણા દેશમાં મહિલાઓને એક દેવીનું બિરુદ મળ્યું છે. એક મહિલાનું સન્માન કરવું એ આપણા દરેકની નૈતિક ફરજ છે. અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રીનું અપમાન થતું…
આવનારા 3 દિવસમાં બુલંદીઓ પર રહેશે આ 2 રાશિનું નસીબ આવનારા 2-3 દિવસ આ 2 રાશિઓનું નસીબ બુલંદીઓ પર રહેવાનું છે અને આ 2 રાશિઓને ઘણો ફાયદો પણ થવાનો છે,…