સાળંગપુરમાં બિરાજમાન હનુમાન દાદાના દર્શને તમે ગયા જ હશો પણ હનુમાન દાદાની મૂર્તિ પાસે જે વસ્તુ આવેલી છે તેના વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય. ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો…
પૂજા અને શુભ કાર્યો દરમિયાન દેવતાઓને પ્રસન્ન કરવા માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની સાથે જ શુભ…
આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા સંત મહંતો થઇ ગયા અને ભગવાન પણ ગુજરાતની ધરતી ઉપર અવતર્યા છે. ત્યારે ગુજરાતના…
અંબાજી જતા પહેલા ચેતી જજો, ત્યાં કેવી ભયાનક રીતે ગુજરાતીઓને લૂંટી રહ્યા છે, અમદાવાદીને થયેલો કડવો અનુભવ જાણીને ધ્રુજી ઉઠશો ગુજરાતમાંથી ઘણીવાર છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર…
‘અમે સૂઇ શકતા નથી…ડરામણા સપના આવે છે’ આવું લખી ચોરોએ મંદિરમાંથી ચોરી કરેલી ભગવાનની મૂર્તિ પરત કરી છે.આ ઘટના છે ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લાના તરુહા ગામની..ત્યાં સ્થિત 300 વર્ષ જૂના બાલાજી…
શું તમે શરીરમાંથી આત્મા નીકળતી જોઇ છે ?. શું તમને લાગે છે કે, આત્માને દેહ છોડતા જોઈ શકાય ? એકંદરે આ બિલકુલ શક્ય નથી, પણ મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં…
જ્યારે દુનિયામાં લોકો પોતાની આસપાસ કોઈ અનોખી કે અજુગતી વસ્તુ જુએ છે ત્યારે તેઓ તેને એવી રીતે અપનાવે છે કે અનોખી વસ્તુ જલ્દી જ અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. પછી તે…
ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રા ધામો આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે…
સોશિયલ મીડિયામાં સુરતમાં બસમાં આગ લાગવાની ગોઝારી ઘટનાના ઘણા બધા વીડિયો વાયરલ થયા હતા. ઘણા લોકો આ વીડિયોને જોઈને ભયભીત પણ થઇ ગયા હતા. સુરતમાં ગત મંગળવારના રોજ કાપોદ્રા હીરાબાગ સર્કલ…
દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા એવા દુઃખદ સમાચાર પણ આવે છે જેમાં એક સાથે આખો પરિવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે…