આજે હર્ષણ યોગના સિવાય બની રહ્યો છે રાજયોગ, જાણો કઈ રાશિના લોકોની બદલશે તકદીર, કોને મળશે લાભ

જ્યોતિષકારોની માહિતીના આધારે ગ્રહો-નક્ષત્રોની ચાલમાં આવતા બદલાવોની અસર 12 રાશિઓ પર પડે છે. એવામાં આજના દિવસે સૂર્ય-ચંદ્રની સ્થિતિને લીધે હર્ષણ યોગની સાથે સાથે રાજયોગ પણ બની રહ્યો છે. આવો તો…

ઘરમાં નથી ટકી શક્તા પૈસા તો આજે જ કરો આ ઉપાય, વરસશે માતા લક્ષ્મીની કૃપા

આયુર્વેદ શાસ્ત્રમાં જે રીતે દરેક બીમારીઓનું નિવારણ જણાવવામાં આવેલું છે તેવી જ રીતે તંત્રશાસ્ત્રમાં પણ ધનને લગતા ઘણા ઉકેલ જણાવવામાં આવ્યા છે. જો તમારા ઘરમાં પણ પૈસા ટકતા નથી તો…

છોકરાઓને સહેલાઈથી દીવાના બનાવી દે છે આ 5 રાશિની છોકરીઓ, મિનિટોમાં જ થાય છે ફિદા

કોઈપણ વ્યક્તિની રાશિ તેઓના જીવનમાં ખુબ ઊંડી અસર નાખે છે. રાશિના આધારે જે-તે વ્યક્તિની પસંદ-નાપસંદ, સ્વભાવ અને વ્યવહાર વિશે જાણ લગાવી શકાય છે. એવામાં આજે અમે તમને 5 રાશિની છોકરીઓ…

ભોળાનાથના આશીર્વાદથી આ 8 રાશિના લોકોને ફાયદો મળવાના છે સંકેત, કામકાજની સમસ્યા થશે દૂર

જ્યોતિષશાસ્ત્રના પ્રમાણે ગ્રહો-નક્ષત્રોની ચાલમાં આવતા ફેરફારની અસર દરેક રાશિઓ પર પડે છે. એવામાં એવા જ ફેરફારથી ભગવાન ભોળાનાથનો આશીર્વાદ પણ બની રહ્યો છે. ભગવાનના આ મહા આશીર્વાદથી લોકોના જીવનની દરેક…

શરીરના આ 6 અંગો પર તલ હોવા માન-સન્માનની સાથે જણાવે છે તમે ધનવાન છો

જ્યોતિષશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રના આધારે શરીરીના અંગો પર તલનું હોવું ખાસ મહત્વ ધરાવે છે. આ તલ આપણા ભાગ્ય વિષે ઘણું બધું જણાવે છે. હસ્તરેખા વિજ્ઞાનમાં પણ અમુક તલને કષ્ટકારી અને અશુભ…

ગ્રહ-નક્ષત્ર મળીને બનાવી રહ્યા છે ચાર શુભયોગ, આ 6 રાશિઓનો સમય રહેશે શાનદાર, લક્ષ્મીજી થશે મહેરબાન

જ્યોતિષશાસ્ત્રના આધારે ગ્રહ-નક્ષત્રની બદલતી ચાલની અસર મનુષ્યના જીવન, વેપાર-નોકરી, પરિવાર પર પડે છે. એવામાં તાજેતરમાં જ ગ્રહો-નક્ષત્રોમાં આવેલા ફેરફારને લીધે ચાર શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગ સૌભગ્ય…

શરદપૂર્ણિમાની રાત્રે જો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો ખાઈ લો આ 5 વસ્તુઓ, થઇ જશે બેડો પાર

શરદપૂર્ણિમાના દિવસને ખુબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્યારે જ્યોતિષોના કહ્યા અનુસાર ધનપ્રાપ્તિ માટે આ દિવસને શુભ માને છે કારણ કે શરદ પૂર્ણિમાના દિવસે જ મા લક્ષ્મીનો જન્મ દિવસ…

100 વર્ષ પછી શનિ-ગુરુનો દુર્લભ યોગ બની રહ્યો છે, આ શરદપૂર્ણિમાએ આ રાશિના જાતકો સાથે થશે ચમત્કાર

આ વર્ષે શરદપૂર્ણિમા નિમિત્તે એક અદભુત યોગ સધાઈ રહ્યો છે. શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમનું મહત્વ ખાસ છે. આ વર્ષ 30 ઓક્ટોબરના રોજ શરદપૂર્ણીમાંની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂર્ણિમાની રાત્રીને સૌથી…

333 વર્ષ પછી આ 5 રાશિઓના માથા પર રાખ્યો છે કુબેર મહારાજે હાથ, મળશે સફળતા- ભવિષ્ય સુધરશે 

આ રાશિઓના જાતકોના જીવનમાં નવી યોજનાઓ બનાવી શકે છે, કોઈ પણ કામની સીમા નક્કી કરો અને તે સીમામાં તે કામ પૂરું કરો. ધણી બાબતોમાં પ્રગતિ થશે. અલગ-અલગ વિચારને કારણે તમારા…

તમારું ભાગ્ય ચમકાવી શકે છે એક ચપટી મીઠું, જાણો તેના ઉપાય

ભોજનમાં સ્વાદ વધારનારુ મીઠું(નિમક) જીવનમાં ખુશીઓ પણ ભરવા માટેનું કામ કરે છે. મીઠુંથી ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકાય છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો દ્વારા જીવનનની પરેશાનીઓ પણ મીઠું દ્વારા…