શહેરમાં જ્યાં ભગવાન જગન્નાથની 9મી રથયાત્રાની તૈયરી થઇ રહી છે તેવામાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે વિશેષ વાઘા અને સાફા તૈયાર કરવામાં આવી રહ્યું છે. વાઘાઓની સાથે…
પૂજા અને શુભ કાર્યો દરમિયાન દેવતાઓને પ્રસન્ન કરવા માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની સાથે જ શુભ…
સૂર્ય દેવ એક એવા દેવતા છે જે આજે પણ ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. તેવામાં સૂર્ય દેવની નિયમિત પૂજાથી ભક્તોને માન-સન્માન, પ્રતિષ્ઠા, કારકિર્દી અને દરેક કાર્યમાં સફળતા હાસિલ થાય છે….
આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા સંત મહંતો થઇ ગયા અને ભગવાન પણ ગુજરાતની ધરતી ઉપર અવતર્યા છે. ત્યારે ગુજરાતના…
સામુદ્રિક શાસ્ત્રમાં તિલનું વિશેષ મહત્વ છે. શરીરના વિભિન્ન ભાગ પર તિલનું અલગ અલગ મહત્વ છે. સમુદ્ર શાસ્ત્રના પ્રમાણે તિલ ભવિષ્યના ઘણા રાઝ ખોલે છે. તેનાથી એ વાતની પણ ખબર પડે…
ઊંઘમાં આવવા વાળા સપનાની પાછળ જ્યોતિષીય મતલબ હોય છે જે વ્યક્તિને ભવિષ્યમાં આવવા વાળી ઘટનાઓ વિશે સંકેત આપે છે. સપના અને તેના મતલબોની વ્યાખ્યા કરતા સ્વપ્ન શાસ્ત્રમાં તેના વિશે પુરી…
અંબાજી જતા પહેલા ચેતી જજો, ત્યાં કેવી ભયાનક રીતે ગુજરાતીઓને લૂંટી રહ્યા છે, અમદાવાદીને થયેલો કડવો અનુભવ જાણીને ધ્રુજી ઉઠશો ગુજરાતમાંથી ઘણીવાર છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર…
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડનું વિશેષ મહત્વ હોય છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને તેમાંથી એક છે મની પ્લાન્ટ. વધારે પડતા લોકો પોતાના ઘરે કે ઓફિસમાં મની પ્લાન્ટ લગાવતા…
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેને લઈને મોટા સ્તરે ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે અમેરિકાનો એક 29 વર્ષ જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે….
જો તમે પણ તમારા દુર્ભાગ્યથી હેરાન થઇ ચુક્યા હોવ અને તમને એવું લાગી રહ્યું હોય કે તમારી સાથે કઈ પણ તમારા પ્રમાણે ના થઇ રહ્યું હોય તો તમારે તમારા ઘરમાં…