કુંડળીમાં રાહુ અને ગુરુ એક સાથે હોય તો ગુરુ ચાંડાલ યોગ બને છે. ગુરુ ચાંડાલ યોગ સૌથી નકારાત્મક યોગોમાંનો એક છે. જો ગુરુ ચાંડાલ યોગનો સમયસર ઉપાય ન કરવામાં આવે તો કુંડળીના શુભ યોગો અપ્રભાવી બની જાય છે. એવું માનવામાં આવે છે કે આ યોગના કારણે વ્યક્તિનું ચરિત્ર પણ નબળું થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત […]
Author: Team Dharmik
હનુમાનજીની આ 4 રાશિઓ પર રહે છે વિશેષ કૃપા, બધા સંકટથી થાય છે રક્ષા
ચૈત્ર પૂર્ણિમાએ હનુમાન જયંતિ, 4 રાશિના જાતકો પર પ્રસન્ન રહે છે બજરંગબલી, સંકટોથી કરે છે રક્ષા હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમાના દિવસે છે કારણ કે આ તિથિએ હનુમાનજીનો જન્મ થયો હતો, તે દિવસે મંગળવાર હતો. હનુમાનજી કળયુગના જાગૃત દેવ છે. તે પોતાના ભક્તો પર સરળતાથી પ્રસન્ન થાય છે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એવું કહેવાય […]
હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું આપે છે અશુભ સંકેત ! સમજી લો આવવાની છે કોઇ મુસીબત
આ 5 વસ્તુઓનું હાથમાંથી અચાનક પડવું આપે છે અશુભ સંકેત, જીવનમાં આવવાનું છે કોઇ તોફાન ઘણીવાર આપણે જલ્દી જલ્દીમાં હોઇએ ત્યારે આપણા હાથમાંથી કેટલીક વસ્તુઓ છૂટી જમીન પર પડી જાય છે. આ વસ્તુઓ સારા-ખરાબ સમય તરફ ઇશારો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હાથમાંથી કેટલીક વસ્તુઓ પડવી એ અશુભ માનવામાં આવે છે. આ જો તમારા હાથમાંથી […]
ભારતના આ રાજયમાં છે વધુ એક અયોધ્યા, ભગવાન રામ દિવસે અહીં અને રાત્રે અયોધ્યામાં કરે છે વિશ્રામ
ભારતમાં એવા ઘણા શહેરો છે જ્યાં મંદિરોની કોઇ કમી નથી, જ્યારે મોટાભાગના દેશવાસીઓ અયોધ્યા શહેરમાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દેશની મધ્યમાં એક શહેર છે જેને ‘મધ્યપ્રદેશનું અયોધ્યા’ કહેવામાં આવે છે. ઓરછા તેના ઇતિહાસ માટે ખૂબ પ્રખ્યાત છે. આ શહેર જેને ભવ્ય મંદિરો અને કિલ્લાઓનું ગઢ કહેવામાં આવે […]
ઘરમાં પિત્તળનો સિંહ રાખો પછી જુઓ ચમત્કાર, ટેંશન ભાગશે…પહેલા જાણી લો સાચી દિશા અને તેના ફાયદા
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખેલી બધી વસ્તુઓનું મહત્વ જણાવવામાં આવ્યુ છે અને કોઇ પણ વસ્તુને સાચી જગ્યા પર ના રાખવાથી નકારાત્મક પ્રભાવ પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, લોકો મોટાભાગે પોતાના ઘરમાં પિત્તળનો સિંહ રાખે છે, જે જીવન પર ઘણી અસર કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે. જો કે, પિત્તળના સિંહને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવો […]
મહિલાઓ ખાસ સાંભળો: આ રીતે પોતું કરવાથી ઘરમાં કરો, ગરીબી દૂર થશે પૈસાદાર બનશો, પોતું કરવાના પાણીમાં ઉમેરી દો આ ચીજ
ઘરમાં પોતુ લગાવવા દરમિયાન એક ઉપાય કરવાથી ધનની દેવી મહાલક્ષ્મી દોડીને આવશે. મહાલક્ષ્મીનો વાસ તે ઘરમાં હોય છે જ્યાં પોતું લગાવતા સમયે અમુક બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે. જણાવી દઈએ કે ઘણા લોકો જાણતા-અજાણતા પોતું લગાવતા સમયે કેટલીક એવી ભુલો કરે છે, જેના કારણે ઘરમાં ગરીબી પોતાનું ઘર બનાવી લે છે અને ધનની આવક થતી […]
જો જો તમને સપનામાં આ વસ્તુ દેખાઈ ગઈ તો રાતોરાત અરબોપતિ થઇ જશો, આ સંકેતો ઓળખી જાઓ
દરેક વ્યક્તિ સપના જુએ છે. દિવસ હોય કે રાત, જ્યારે પણ સૂઈએ ત્યારે સપના આવે છે. એવું કહેવામાં આવે છે કે દરેક સ્વપ્નનો કોઈ અર્થ હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે તમે જે સ્વપ્નમાં જુઓ છો તે ઘણી વાર સાચા પણ થતા હોય છે.આવા કેટલાક સપના છે જેને જોઈને તમે ધનિક બની શકો […]
દુઃખદ: KGF ના એક્ટરનું થયું નિધન, આખી સાઉથ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ – ૐ શાંતિ કઈને જજો
સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ એક ખરાબ ખબર સામે આવી રહી છે. કેજીએફ: ચેપ્ટર 1 ફેમ દિગ્ગજ કન્નડ અભિનેતા કૃષ્ણા જી રાવનું નિધન થઇ ગયુ છે. 70 વર્ષિય અભિનેતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. કથિત રીતે અભિનેતાને ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી અને તેને કારણે તેમને બેંગલુરુના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેફસામાં સંક્રમણને કારણે […]
મોટી ઉંમરની શ્વેતા તિવારી હજુ પણ ગજબનું ફિગર ધરાવે છે, નવું ફોટોશૂટ જોતા કહેશો આ તો 25 ની લાગે છે યાર
અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. શ્વેતા તિવારીએ હિંદી ટીવી સિરિયલ ‘કસોટી ઝિંદગી કી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ધારાવાહિકના પાત્રથી તે ઘરે ઘરે પ્રેરણાના નામથી મશહૂર થઇ હતી. શ્વેતા તિવારીએ તે બાદ ઘણી ભોજપુરી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યુ. કામયાબીની સીડી સતત ચઢતા શ્વેતા તિવારીએ સફળતાના ઘણા મુકામ જોયા. બે […]
મુસ્લિમ છોકરા સાથે લગ્ન નથી કરવા માંગતી ઉર્ફી જાવેદ, જણાવ્યુ કારણ
બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેની ફેશન સેંસને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. ચાહકોને તેની ડ્રેસિંગ સ્ટાઇલ પસંદ આવે છે તો ઘણીવાર તેને તેના કપડાને કારણે લોકો ટ્રોલ પણ કરે છે. ઉર્ફી જાવેદ બિગબોસ ઓટીટીમાંથી બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા સેન્સેશનની સાથે સાથે ફેશન ડીવા પણ બની ચૂકી છે. ઉર્ફીના બોલ્ડ અને અતરંગી આઉટફિટ્સ […]