લામટાના બજાર ચોકમાં આવેલા શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં સોમવારે મધ્યરાત્રિએ કોઈ અજાણ્યો ચોર જૈન મંદિરમાંથી ચાંદીના નવ છત્ર, એક ચાંદીની ફૂલદાની અને ત્રણ પિત્તળની ફૂલદાની ચોરી ગયો હતો. ચાર દિવસ…
1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કાર્યસ્થળમાં તમારાથી થયેલી કોઈ ભૂલને કારણે તમને થોડી સજા મળી શકે છે. આજે તમારો કોઈ પણ…
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, શનિદેવની કૃપા જેના ઉપર પડી જાય તે વ્યક્તિ સુખી સંપન્ન બની જાય છે. 29 સપ્ટેમ્બરથી શનિદેવ વક્રિમાર્ગી થવા જઈ રહ્યા છે. શનિદેવની આ બદલાયેલી…
જો ઘર સ્વચ્છ અને સુગંધિત હોય તો માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. મા લક્ષ્મીને સ્વચ્છતા અને તાજગી ખૂબ જ પસંદ છે. ધનની દેવી મા લક્ષ્મી સરળતાથી કોઈનાથી પ્રસન્ન થતી…
દરેક વ્યક્તિ પોતાના ઘરને વધુ સુંદર બનાવવા માંગે છે અને તેના કારણે ઘરમાં વિવિધ પ્લાન્ટ્સ પણ લગાવતા હોય છે. ઘરમાં જ્યોતિષ અને વાસ્તુ અનુસાર યોગ્ય છોડ લગાવવાથી દરેક પ્રકારની સમસ્યાઓ…
હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણા રોજિંદા જીવનમાં કોઇને કોઈ રૂપે જોડાયેલી છે. તેમાંથી ઘણી વાતો શાસ્ત્રોમાં લખવામાં આવેલી છે અને ઘણી વાતો આપણે માન્યતાઓના…
મલાઈકા અરોરા તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 48 વર્ષની ઉંમરે મલાઈકા એવી છે કે જેવી પણ તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીર શેર કરે છે કે તરત…
આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ઉપયોગી થશે. આજકાલ લોકો પોતાનું કોઈ પણ કામ શરૂ કરતા પહેલા જ્યોતિષની સલાહ જરૂર લેતા હોય છે….
ગુજરાતમાં એક કહેવત છે. દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જેને કોઈક લેડી લક કહે છે, તો કોઈ ઘરમાં સ્ત્રીના પગલા પડે તેને શુભ માન છે. પિતાનું…
ભારતમાં ઘણા લોકો એવા છે જેમણે વિદેશી યુવતીઓ સાથે લગ્ન કર્યા છે અને આવા લગ્ન ખુબ જ ચર્ચામાં પણ રહેતા હોય છે. આવા લગ્નની ઘણી પ્રેમ કહાનીઓ પણ સામે આવી…