માફીપત્ર લખીને ચોર મંદિરમાંથી ચોરી કરેલો લાખો રૂપિયાનો સામાન છોડીને ચાલ્યો ગયો, લોકોએ કહ્યું ઈશ્વરનો સાક્ષાત ચમત્કાર
લામટાના બજાર ચોકમાં આવેલા શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં સોમવારે મધ્યરાત્રિએ કોઈ અજાણ્યો ચોર જૈન મંદિરમાંથી ચાંદીના નવ છત્ર, એક ચાંદીની ફૂલદાની અને ત્રણ પિત્તળની ફૂલદાની ચોરી ગયો હતો. ચાર દિવસ…