તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિની થઇ જાહેરાત, 14,000 કરોડની FD અને અધધધધધ ટન સોનુ- જાણો વિગત

1તિરુપતિ બાલાજીને દેશના સૌથી અમીર દેવતા માનવામાં આવે છે. ભારતના તમામ મંદિરોમાંથી જો સંપત્તિ, સોનું, ચાંદી અને રોકડ કોઈની પાસે અધધધ છે તો તે આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર છે. તિરુપતિ…

રાતના અંધારામાં મોઢા ઉપર કપડું બાંધીને શંકર ભગવાનના મંદિરમાં ચોરી કરવા ઘુસ્યા ચોર, નાગ અને ગળતી તો ચોરી, પરંતુ દાનપેટી ચોરવા જતા… જુઓ વીડિયો

તમે ચોરીની ઘણી ઘટનાઓ જોઈ હશે, જેમાં ચોર ઘરમાં  કે દુકાનમાં ઘૂસીને હાથ સાફ કરી લેતા હોય છે, ઘણા ચોર તો મંદિરમાં ઘૂસીને દાનપેટી સમેત સામાન પણ હેઠવી લેતા હોય…

તમારા દ્વારે પણ આવશે માતા લક્ષ્મી, બસ રોજ સવારે ઉઠી કરો આ પાંચ કામ

રોજ સવારે ઉઠી કરો આ કામ, ક્યારેય નહિ થાય ધન-ધાન્યની કમી મા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને ધન અને અન્નની પ્રાપ્તિ…

ભૂલથી પણ આ રાશિના જાતકોએ ન પહેરવો જોઇએ હીરો, થઇ શકે છે વિપરિત અસર

હીરો એક ખૂબ જ મોંઘો રત્ન છે, જે ફક્ત અમીરો અને પૈસાવાળા સુધી પહ છે. જ્યોતિષશાસ્ત્રમાં, હીરાનો સંબંધ શુક્ર સાથે છે, જે સંપત્તિ અને વૈભવ પ્રદાતા છે. આ રત્ન દરેક…

જાન્યુઆરીથી લઇ ડિસેમ્બર સુધી જાણી લો તમારા જન્મના મહિના પ્રમાણે તમારું ભવિષ્ય, સ્વભાવ અને કિસ્મત

જ્યોતિષ શાસ્ત્ર જન્મના મહિનાથી પણ કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વના ઘણા રહસ્યો જણાવે છે. જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો અલગ-અલગ સ્વભાવના હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાન્યુઆરીથી ડિસેમ્બર આ 12 મહિનામાં જન્મેલા…

ઇંગ્લેન્ડમાં પોતાના એક ભક્ત પર ભગવાન શિવ એટલા પ્રસન્ન થયા કે સાક્ષાત દર્શન થયા ! ચમત્કાર જોઇ દંગ રહી ગયા લોકો

આખી દુનિયામાં ભગવાન શિવના કરોડો ભક્તો છે, જેઓ તેમનામાં શ્રદ્ધા રાખે છે, તેમનામાં વિશ્વાસ રાખે છે કે તેઓ દરેક સમયે તેમની રક્ષા કરશે. જો કે હિંદુ ધર્મના મોટાભાગના લોકો ભગવાન…

10 સપ્ટેમ્બરથી-25 સપ્ટેમ્બર સુધી રહેશે પિતૃપક્ષ, ભૂલથી પણ આ 15 દિવસોમાં ના કરશો આ કામ નહીંતર થશે પિતૃદોષ

10 સપ્ટેમ્બરથી શરૂ થશે પિતૃપક્ષ, આ ઉપાયોથી મેળવો પિત્રુઓના આશીર્વાદ અને પિતૃદોષથી મુક્તિ હિન્દૂ ધર્મની માન્યતાના આધારે પિતૃપક્ષનું પણ વિશેષ જણાવવામાં આવ્યું છે. હિન્દૂ પંચાગના આધારે આ વર્ષે પિતૃપક્ષ આવનારી…