તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિની થઇ જાહેરાત, 14,000 કરોડની FD અને અધધધધધ ટન સોનુ- જાણો વિગત
1તિરુપતિ બાલાજીને દેશના સૌથી અમીર દેવતા માનવામાં આવે છે. ભારતના તમામ મંદિરોમાંથી જો સંપત્તિ, સોનું, ચાંદી અને રોકડ કોઈની પાસે અધધધ છે તો તે આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર છે. તિરુપતિ…