Vastu Tips: સુગંધિત ઘરમાં બની રહે છે સુખ-સમુદ્ધિ, જાણો કેવી રીતે ખુશબુદાર બનાવશો ઘર

જો ઘર સ્વચ્છ અને સુગંધિત હોય તો માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. મા લક્ષ્મીને સ્વચ્છતા અને તાજગી ખૂબ જ પસંદ છે. ધનની દેવી મા લક્ષ્મી સરળતાથી કોઈનાથી પ્રસન્ન થતી…