નાગ મારવા વાળા યુવકને નાગણે બદલો લેવા માટે 7 માર્યો દંશ પરંતુ દરેક વખતે કિસ્મતે આપ્યો સાથ અને હવે..

નાગિન કે નાગના બદલાની કહાનીઓ વધારે પડતી ફિલ્મોમાં દેખાડવામાં આવતી હોય છે જેમાં નાગની મોતનો બદલો નાગિન લેતી હોય છે. ગ્રામીણ ક્ષેત્રોમાં એવું કહેવમાં આવે છે કે નાગને મારતા સમયે…

જામનગરમાં ફુલીયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યા હોવાનું કહી પી ગયા અઢળક સિંધુર

જામનગરમાં શનિવારના રોજ પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જામનગર શહેરના કિશન ચોક ક્ષેત્રના ફુલીયા…