મની પ્લાન્ટને લઈને ભૂલથી પણ ના કરો આ ભૂલ, થઇ શકે છે નુકસાન

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડનું વિશેષ મહત્વ હોય છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને તેમાંથી એક છે મની પ્લાન્ટ. વધારે પડતા લોકો પોતાના ઘરે કે ઓફિસમાં મની પ્લાન્ટ લગાવતા…

શિવલિંગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનો એક વીડિયોએ ચર્ચાનો માહોલ કર્યો ગરમ, જુઓ આખરે એવું તો શું છે તેમાં ?

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેને લઈને મોટા સ્તરે ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે અમેરિકાનો એક 29 વર્ષ જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે….

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી દે છે પાણીથી જોડાયેલ આ વસ્તુઓ, જાણો વાસ્તુના ખાસ નિયમ

જો તમે પણ તમારા દુર્ભાગ્યથી હેરાન થઇ ચુક્યા હોવ અને તમને એવું લાગી રહ્યું હોય કે તમારી સાથે કઈ પણ તમારા પ્રમાણે ના થઇ રહ્યું હોય તો તમારે તમારા ઘરમાં…

ક્યારેય નહિ રહે પૈસાની તંગી,શુક્રવારે જો રાશિ અનુસાર કરશો આ ખાસ ઉપાય તો ખીલી જશે તમારી જિંદગી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કેટલાક ખાસ ઉપાય શુક્ર ગ્રહની શાંતિ માટે કરવામાં આવતા હોય છે. શુક્રવારના ઉપાય જીવનમાં ધન-સમૃદ્ધિને લાવે છે. બધા પ્રકારના ભૌતિક સુખ માટે આ ઉપાય ખુબ…

કરોડો રૂપિયાની મૂર્તિઓ ચોરી કર્યા બાદ ચોરોની થઇ આવી હાલત, એવો પરચો બતાવ્યો કે ચોરી કરેલી અષ્ટધાતુની 14 મૂર્તિઓ પાછી આપી ગયા

‘અમે સૂઇ શકતા નથી…ડરામણા સપના આવે છે’ આવું લખી ચોરોએ મંદિરમાંથી ચોરી કરેલી ભગવાનની મૂર્તિ પરત કરી છે.આ ઘટના છે ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લાના તરુહા ગામની..ત્યાં સ્થિત 300 વર્ષ જૂના બાલાજી…

આ મંદિરમાં કાલી માને ચઢાવવામાં આવે છે નૂડલ્સ, જાણો તેની પાછળનું કારણ

આપણો દેશ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી ઘણો સમૃદ્ધ રહ્યો છે. ભારતને દેવોની ભૂમિ કહેવામાં આવે છે. કહેવાય છે કે ભગવાને અહીં અવતાર લેવા માટે પૃથ્વી પસંદ કરી હતી. કાશ્મીરથી…

આ અક્ષરોથી શરૂ થતા નામના છોકરાઓ પત્ની પ્રત્યે હોય છે ખુબ જ વફાદાર અને પ્રેમ કરનારા, જાણો ક્યાં ક્યાં છે અક્ષરો

જ્યોતિષશાસ્ત્રના આધારે વ્યક્તિના નામના પહેલા અક્ષરથી તેમના સ્વભાવ અને જીવન વિશે ઘણું બધું જાણી શકાય છે.માત્ર નામના પહેલા અક્ષરથી જાણી શકાય છે તે વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે અને તેઓ કેવા…

માત્ર ઘરની આ દિશામાં છોડ લગાવવાથી ગરીબી થઇ જશે હંમેશાને માટે દૂર, જાણો છોડ લગાવવા માટેની યોગ્ય દિશા

હિન્દી ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.ઘર બનાવતી વખતે જે રીતે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે છે તેવી જ રીતે વાસ્તુના હિસાબે ઘરમાં છોડ લગવવવા પણ ખુબ જરૂરી છે. માનવામાં…

શું તમે પણ પગમાં ફેશન માટે પહેરો છો કાળો દોરો?તો થઇ જાવ સાવધાન અને રાખો આ ખાસ વાતનું ધ્યાન

જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાથમાં કે પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી બચી શકાય છે એને સાથે જ જીવનમાં ઘણા ચમત્કારિક ફાયદાઓ પણ થાય છે. જ્યોતિષશાસ્ત્રની સાથે સાથે હિન્દૂ…

દેવગુરુ બૃહસ્પતિએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, શરૂ થઇ ગયો આ ત્રણ રાશિઓનો શુભ સમય, મળશે સુખશાંતિ અને થશે અપાર ધનવર્ષા

જ્યોતિષકારોના આધારે અવાર નવાર ગ્રહો નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે જેની સીધી જ અસર દરેક રાશિઓ પર પડે છે. આ અસર શુભ કે અશુભ એમ બંને પ્રકારની હોઈ શકે…