છેલ્લા ગુરુવારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં ભારતના અનેક એવા માતા પિતા છે જેના દીકરા દીકરીઓ હાલ યુક્રેનમાં યુદ્ધના જોખમી માહોલ વચ્ચે ફસાયા છે. વીડિયો કોલ…
મહાશિવરાત્રીનો ત્યોહાર આવી રહ્યો છે. આ વખતે વર્ષ 2022માં 1 માર્ચના દિવસે મહાશિવરાત્રીનો શુભ પર્વ આવી રહ્યો છે. આ દિવસે લોકો ભોલેનાથને ધતૂરા, ફળ ફૂલ, જળ, દૂધ ભાંગ જેવી વસ્તુથી…
શિલ્પા શેટ્ટી માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ છે. તેણે પોતાના એક નજીકનાને ગુમાવ્યા છે. શિલ્પા શેટ્ટીની ડોગ પ્રિન્સેસનું નિધન થયું છે. શિલ્પા શેટ્ટીએ રાજકુમારીની યાદમાં એક વીડિયો શેર કર્યો…
આપણો દેશ ધાર્મિક દેશ છે અને ઘણા લોકો ધર્મના રસ્તે ચાલે છે. આપણા દેશની સંસ્કૃતિ જગ વિખ્યાત છે, આપણા દેશમાં ઘણા એવા લોકો પણ છે જેમને સંસારમાંથી મન ઉડી જતા…
ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રા ધામો આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે…