છેલ્લા 12 વર્ષથી તપસ્યામાં લિન છે આ દીકરી, લોકો માને છે મા ભગવતીનો અવતાર, 5માં ધોરણમાં ભણતી વખતે જ જન્મ્યું હતું વૈરાગ્ય

આપણો દેશ ધાર્મિક દેશ છે અને ઘણા લોકો ધર્મના રસ્તે ચાલે છે. આપણા દેશની સંસ્કૃતિ જગ વિખ્યાત છે, આપણા દેશમાં ઘણા એવા લોકો પણ છે જેમને સંસારમાંથી મન ઉડી જતા…