મહાશિવરાત્રીએ આ રાશિઓના શરુ થશે સારા દિસવો, ભોલેનાથ વરસાવશે તેમની તેમની કૃપા દુઃખ દર્દ થશે દૂર

મહાશિવરાત્રીનો ત્યોહાર આવી રહ્યો છે. આ વખતે વર્ષ 2022માં 1 માર્ચના દિવસે મહાશિવરાત્રીનો શુભ પર્વ આવી રહ્યો છે. આ દિવસે લોકો ભોલેનાથને ધતૂરા, ફળ ફૂલ, જળ, દૂધ ભાંગ જેવી વસ્તુથી…