જીવનમાં બધા લોકોએ વસ્તુ ઈચ્છે છે કે તેની પાસે બહુ જ વધુ ધન અને પૈસા હોય. પરંતુ ઘણીવાર તનતોડ મહેનત કરવા છતાં આ વસ્તુઓ હાંસિલ નથી થતી. આ સ્થિતિમાં શું કરવું ? આ સ્થિતિમાં તમારા માટે અમે એક ઉપાય કરવા જઈ રહ્યા છીએ જે તમને ફાયદો કરાવશે. તમારી જિંદગીમાં પહેલા કરતા વધુ ફાયદો થશે અને જિંદગી સારી રીતે વીતશે.
જો તમે મોરપંખને ફ્રેમ માં બંધ કરીને ઘરના હોલમાં સોફાની પાસે અથવા તો ઘરની તિજોરી પાસે લગાવી દેવાથી તમારે ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તમારા પૈસાના રૂપમાં ઘણી પ્રગતિ થાય છે. આ સાથે પૈસા મેળવવાના અન્ય રસ્તા પણ તમારા માટે ખુલી જશે જે સારી બાબત છે.
એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરના મંદિરમાં તો પછી મંદિરની બાજુમાં ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણના મંદિરની નજીક મોરપંખ રાખો છો તો વધુ ફાયદો થશે.તો એવું માનવામાં આવે છે કે, આ કારણે તમારા ઘરમાં શાંતિ રહે છે અને ઝઘડા ઓછા થઇ જાય છે. જે દરેક લોકો ઇચ્છતા હોય છે.
આ સિવાય જો આપણે વાત કરીએ તો તમે આ પીછાને તમારા બેડરૂમમાં રાખો. આ પીંછાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધારશે અને તમને ખુશ થશે. પુત્ર મેળવવા માટે શયનખંડમાં મોરપંખ રાખવો જ જોઇએ.