માફીપત્ર લખીને ચોર મંદિરમાંથી ચોરી કરેલો લાખો રૂપિયાનો સામાન છોડીને ચાલ્યો ગયો, લોકોએ કહ્યું ઈશ્વરનો સાક્ષાત ચમત્કાર

લામટાના બજાર ચોકમાં આવેલા શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં સોમવારે મધ્યરાત્રિએ કોઈ અજાણ્યો ચોર જૈન મંદિરમાંથી ચાંદીના નવ છત્ર, એક ચાંદીની ફૂલદાની અને ત્રણ પિત્તળની ફૂલદાની ચોરી ગયો હતો. ચાર દિવસ…

1 નવેમ્બર રાશિફળ : મંગળવારનો આજનો દિવસ 4 રાશિના જાતકો માટે રહેવાનો છે લાભકારક, આજે તમારા કામમાં તમને સફળતા મળતા જોવા મળશે

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કાર્યસ્થળમાં તમારાથી થયેલી કોઈ ભૂલને કારણે તમને થોડી સજા મળી શકે છે. આજે તમારો કોઈ પણ…

શનિની સીધી ચાલ થઇ ગઈ છે શરુ, આ રાશિના જાતકોને માલામાલ બનવાનો યોગ આવી ગયો છે, જોઈ લો તમારી રાશિ

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, શનિદેવની કૃપા જેના ઉપર પડી જાય તે વ્યક્તિ સુખી સંપન્ન બની જાય છે. 29 સપ્ટેમ્બરથી શનિદેવ વક્રિમાર્ગી થવા જઈ રહ્યા છે. શનિદેવની આ બદલાયેલી…

ભૂલથી પણ ઘરમાં ના લગાવતા આ 7 પ્રકારના છોડ, નહિ તો થઇ જશો બરબાદ

દરેક વ્યક્તિ પોતાના ઘરને વધુ સુંદર બનાવવા માંગે છે અને તેના કારણે ઘરમાં વિવિધ પ્લાન્ટ્સ પણ લગાવતા હોય છે. ઘરમાં જ્યોતિષ અને વાસ્તુ અનુસાર યોગ્ય છોડ લગાવવાથી દરેક પ્રકારની સમસ્યાઓ…

ગોરી મેમેને દેશી પતિએ ખેતરમાં લઈ જઈને માથે ચઢાવ્યું ઘાસનું પોટલું, થોડીવાર હરખભેર ચાલી પણ પછી જે થયું તે.. જુઓ વીડિયો

ભારતમાં ઘણા લોકો એવા છે જેમણે વિદેશી યુવતીઓ સાથે લગ્ન કર્યા છે અને આવા લગ્ન ખુબ જ ચર્ચામાં પણ રહેતા હોય છે. આવા લગ્નની ઘણી પ્રેમ કહાનીઓ પણ સામે આવી…

મહાકાળી માના આ મંદિરમાં રોજ વિશ્રામ કરવા આવે છે માતાજી, સૈનિકો પણ યુદ્ધમાં જતા પહેલા અચૂક માથું ટેકેવે છે, જાણો રોચક ઇતિહાસ

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવાય છે કે અહીં મહાકાળી માતાજી સ્વયં પ્રગટ થયા હતા. આ મંદિર હાટ કાલિકા તરીકે ઓળખાય…

રાતના અંધારામાં મોઢા ઉપર કપડું બાંધીને શંકર ભગવાનના મંદિરમાં ચોરી કરવા ઘુસ્યા ચોર, નાગ અને ગળતી તો ચોરી, પરંતુ દાનપેટી ચોરવા જતા… જુઓ વીડિયો

તમે ચોરીની ઘણી ઘટનાઓ જોઈ હશે, જેમાં ચોર ઘરમાં  કે દુકાનમાં ઘૂસીને હાથ સાફ કરી લેતા હોય છે, ઘણા ચોર તો મંદિરમાં ઘૂસીને દાનપેટી સમેત સામાન પણ હેઠવી લેતા હોય…

જાન્યુઆરીથી લઇ ડિસેમ્બર સુધી જાણી લો તમારા જન્મના મહિના પ્રમાણે તમારું ભવિષ્ય, સ્વભાવ અને કિસ્મત

જ્યોતિષ શાસ્ત્ર જન્મના મહિનાથી પણ કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વના ઘણા રહસ્યો જણાવે છે. જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો અલગ-અલગ સ્વભાવના હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાન્યુઆરીથી ડિસેમ્બર આ 12 મહિનામાં જન્મેલા…

દીવ જાવ ત્યારે શિવના અદભુત દર્શન કરવાનું ક્યારેય ચુકતા નહીં, ખુદ સમુદ્ર દેવ આવે છે જળાભિષેક કરવા, વિશ્વમાં એક માત્ર એવું શિવ મંદિર છે જ્યાં…

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે અને શિવમંદિરો પણ શિવભક્તોથી છલકાઈ રહ્યા છે અને તેમાં પણ શ્રાવણના સોમવારના દિવસે તો શિવમંદિરોમાં પગ મુકવાની પણ જગ્યા નથી હોતી, ત્યારે સોશિયલ…

ચમત્કાર: હનુમાન દાદાનો અવતાર? જન્મના પાંચ દિવસ બાદ ખબર પડી કે આ બાળકને છે પૂંછડી, સંતોએ કહ્યું “આ છે સાક્ષાત હનુમાનજી”

જ્યારે દુનિયામાં લોકો પોતાની આસપાસ કોઈ અનોખી કે અજુગતી વસ્તુ જુએ છે ત્યારે તેઓ તેને એવી રીતે અપનાવે છે કે અનોખી વસ્તુ જલ્દી જ અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. પછી તે…