શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેમની કૃપા દૃષ્ટિ જો કોઈના જીવનમાં પડી જાય તો તે વ્યક્તિનું જીવન ધન્ય થઇ જાય છે, પરંતુ જો તેમની કુદૃષ્ટિ કોઈના જીવન ઉપર પડી ગઈ તો તેનું જીવન સાવ બરબાદ થઇ જાય છે.
આજકાલ એવી રાશિઓની વાત કરીએ તો એક એવી રાશિ છે જે રાશિ પર શનિ ભગવાન ક્રોધિત થઇ ગયા છે અને આ મહિનામાં તેમને બચીને રહેવાની પણ જરૂર છે. આજે અમે તમને એવી રાશિ વિશે જણાવવાના છીએ જેના ઉપર આ મહિને શનિ મહારાજનો ઘોર ખતરો થવાનો છે.
આ રાશિના જાતકોને નોકરી ક્ષેત્રેમાં પણ ખુબ જ નિરાશા હાથ લાગશે અને કાર્યક્ષેત્રમાં આવનારી મુશ્કેલીઓને પણ તે પાર નહિ કરી શકે. અને તેમને જીવનમાં સતત હાર મળ્યા કરશે. એવામાં આ રાશિના લોકો પોતાના કામમાં પણ પાછળ પડતા જશે. અને ક્યારેક વાગવાનો પણ ખતરો બનેલો છે.
આ રાશિના જાતકો ઉપર શનિદેવ એટલા ક્રોધિત છે કે તેમને નુકશાન પણ થઇ શકે છે. ભલે તે પછી ઘરની અંદર રહે કે ઘરની બહાર. આ રાશિના જાતકોને દરેક કામમાં નિરાશા મળવાની છે. અને આ આખો જ મહિનો જ આ રાશિનો ખરાબ રહેવાનો છે. દરેક કામમાં તેમને નિરાશા મળશે, ભલે પછી તે લગ્ન જ કેમ ના હોય.
તેમને કોઈ બીમારી પણ થઇ શકે છે અને આ મહિને કોઈ મોટી બીમારી આવવાનો સંકેત પણ બની રહ્યો છે. શનિદેવ જે રાશિ ઉપર ક્રોધિત છે તે રાશિ છે મીન. મીન રાશિના જાતકો ઉપર આ મહિને શનિદેવની સહેજ પણ કૃપા નહીં થાય. આ મહિનો તેમના માટે ખુબ જ ખરાબ આવવાનો છે.