એ વાતતો આપણે બધા જાણીએ છીએ કે, આપણા જીવનમાં ઘણી ઘટનાઓ ઘટતી રહે છે. જ્યોતિષ શાસ્ત્રોનું માનીએ તો આપણા જીવનમાં ઘણા બદલાવ આવે છે જેની પાછળ ગ્રહની ચાલ હોય છે.આટલું જ નહીં તેના પ્રભાવથી આપણા જીવનમાં ઘણા બદલાવ આવે છે. જ્યોતિષનું માનીએ તો ગ્રહોની ચાલ ઘણી વાર એવા સંયોગ બનાવે છે જે ઘણી રાશિઓ માટે બેહદ ભાગ્યશાળી હોય છે. તો ઘણી રાશિઓ માટે બેહદ અશુભ હોય છે.
![](https://dharmikduniya.com/wp-content/uploads/2020/10/1.effect-ardhchandrma-yog.jpg)
જન્મ કુંડળીમાં રહેલા બધા જ નવ ગ્રહ પોત-પોતાની રીતે જાતકને પ્રભાવિત કરે છે. તેના જીવનમાં તેની અસર કરે છે. જો ગ્રહ શુભ સ્થિતિમાં હોય તો તેનું ફળ જાતકને મળે છે. અશુભ સ્થિતિમાં હોય તો તેની નકારાત્મક પરિણામ પણ ભોગવવું પડે છે.
![](https://dharmikduniya.com/wp-content/uploads/2020/10/3.effect-ardhchandrma-yog.jpg)
જે રીતે મન વગર આપણે કોઈ કામ ના કરી શકીએ એ રીતે જ ચંદ્રમા વગર જ્યોતિષ શાસ્ત્ર અધૂરું છે. ચંદ્ર રાશિના આધાર પર જ્યોતિષ કોઈ પણ જાતકને ભવિષ્ય વિષે કહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રમાં ને નવગ્રહમાં સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 44 વર્ષ બાદ આ ઓક્ટોબર મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે.
![](https://dharmikduniya.com/wp-content/uploads/2020/10/2.effect-ardhchandrma-yog.jpg)
જેનાથી ચંદ્રમાં ઘણી રાશિઓ પર બદલાવ આવશે.જેનાથી આ રાશિનું નસીબ ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને આર્થિક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે.
આવો જાણીએ 5 રાશિઓ પર ચંદ્રમાંના આ મહા સંયોગથી લાભ મળશે.
1.મેષ રાશિ
44 વર્ષ બાદ ચંદ્રમાના મહા સંયોગથી મેષ રાશિના જાતકોનું નસીબ ચમકશે. આ રાશિના જાતકો પર લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેશે. ધન લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.
2.મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે માટે અર્ધચંદ્રનો આ મહાસંયોગ ઘણા સારા સમાચાર લાવ્યો છે આ રાશિના લોકોને ધન પ્રાપ્તિના ઘણા યોગ બની રહ્યા છે.
3.કર્ક રાશિ
આ મહા સંયોગને કારણે મિથુન રાશિના લોકો આ અર્ધ ચંદ્ર યોગથી જીવનમાં ખુશીઓ લાવશે. આ જાતકો પર લક્ષ્મીજીની કૃપાની સીધી અસર પડી રહી છે. જેના કારણે તેને ધનની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે.
4.સિંહ રાશિ
44 વર્ષ બાદ આ અર્ધચંદ્રમાના મહાયોગથી સિંહ રાશિના જાતકોનું નસિબ ચમકી ઉઠશે. તમારું માન-સમ્માન વધશે લોકો તમારી ઈજ્જત કરશે. આજે જે કામ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે.
5.કુંભ રાશિ
:
કુંભ રાશિના જાતકો માટે આ અર્ધચંદ્રમાનો મહાયોગથી આકસ્મિક ધન લાભ મળવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકો ઉપર મહાલક્ષ્મીની કૃપા વરસશે. આ રાશિના જાતકોને વેપારમાં ઘણો લાભ થશે. આ સાથે જ જીવનમાંથી ઝઘડા અને દુઃખથી મુક્તિ મળી જીવનમાં સમૃદ્ધિ મળશે.