ડુંગળી લસણ સિવાય આ 5 વસ્તુઓ પણ નવરાત્રીમાં ના ખાવી, ઉપવાસમાં કરો ફકત સાત્વિક વસ્તુઓનું સેવન

થોડા જ દિવસમાં પવિત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. નવરાત્રીના તહેવારને લોકો ખુબ જ ભક્તિ ભાવ સાથે ઉજવે છે, માતાજીના ગરબા રમવાની સાથે સાથે ભક્તિમાં લિન થવાના પણ આ…

આ 5 રાશિઓ પર ખુબ જ નારાજ છે શનિદેવ, તરત જ કરો આ ઉપાય નહીતો જતા રહેશે બધા રૂપિયા

વ્યક્તિ ભલે કોઈને પણ ખુશ રાખે અથવા તેની સાથે દુશ્મની કરી લે, તે કયારેક કયારેક તે જાણ્યે-અજાણ્યે દેવોને પણ નારાજ કરી લે છે પણ કયારેય ભૂલથી પણ શનિદેવને નારાજ ન…

પૈસા કમાઈ લીધા બાદ જરૂર કરવું જોઈએ આ કામ, નહીં તો નષ્ટ થઇ જાય છે ધન

જે લોકો જીવનભરના પૈસા એકઠા કરે છે. તેના ધનનો નાશ થવાની સંભાવના વધારે રહે છે કારણકે તેના મૃત્યુ બાદ તેના પૈસાનો ઉપયોગ બીજા લોકો કરે છે. જે લોકો જીવનભર પૈસા…

“મમ્મી, મારા માટે સાસરું એવું શોધ જે જ્યાં નણંદ ના હોય….” તમારા હૃદયને સ્પર્શી જાય એવી વાર્તા

આપણ દેશના મોટાભાગના પરિવારો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે. લગ્ન બાદ જયારે કોઈ દીકરી પોતાના સાસરે જાય ત્યારે સાસુ, સસરા, દિયર, જેઠ, જેઠાણી અને નણંદના નવા સંબંધોમાં બંધાય છે. પોતાના…

ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહી છે લસણ ફોલવાની આ ધાંસુ ટ્રીક, તમે પણ વિડીયો જોઈને અજમાવી જુઓ

સ્વાદિષ્ટ ખાવાનું દરેકને પસંદ હોય છે. અને એમાં પણ ટેસ્ટ લાવવા માટે ઘરમાં મરી મસાલાનો ઉપયોગ થતો હોય છે. મોટાભાગના લોકો જમવામાં લસણ ખાવાનું પસંદ કરે છે, કારણ કે લસણ ખાવાના…

બોલીવુડની આ 5 એક્ટ્રેસ છે શુદ્ધ શાકાહારી, માંસ જોવું પણ પસંદ નથી

આજે બૉલીવુડ સિતારાઓ નોનવેજ છોડીને વેજિટેરિયન તરફ વળી ગયા છે. આખરે એવું તે શું કારણ છે કે બૉલીવુડ સિતારાઓ શાકાહારી બની ગયા છે. કેટલાક લોકોએ આરોગ્ય અને તંદુરસ્તીને લીધે શાકાહારી…

કાલે જ બદલાઈ રહી છે મંગળની ચાલ, માઠી અસરની શરૂઆત થવાની છે અને આ રાશિઓના લોકો ધનવાન થશે

પૃથ્વી પુત્ર મંગળ આજે મધ્યરાત્રિએ 03:48 વાગ્યે વક્રી થાય છે. તેના પૂર્વગ્રહ રાજ્યમાં ચાલતા,મંગળ આગળના 6 મહિના સુધી રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં પ્રવેશ કરશે,અને ફરીથી સવારે 6 વાગ્યે મેષ…

આજે રાત્રે 12 વગથી આ રાશિઓ પર થશે વિષ્ણુ કૃપા, પૈસાની તંગી થશે ખતમ અને થશે ધનની વર્ષા

આપણે સૌ જાણીએ છીએ કે, છેલ્લા ઘણા સમયથી લોકોનો સમય સારો નથી ચાલી રહ્યો. કોઈને કોઈ તો તકલીફ છે. હાલ સમય જ એવો ચાલી રહ્યો છે કોઈ પણ માણસ તકલીફમાંથી…

હનુમાનજીના આ પ્રભાવશાળી મંત્રોના જાપ મંગળવારે કરવાથી આવે છે જીવનમાં સુખ સમૃદ્ધિ

હનુમાન દાદાને આપણે સૌ કષ્ટ ભંજન દેવ દરીકે ઓળખીએ છીએ. શનિવાર અને મંગળવારનો દિવસ દાદા માટે ખાસ માનવામાં આવે છે આ દિવસે દાદાના મંદિર આપણે દર્શન કરવા પણ જઈએ છીએ….

શુભ યોગના કારણે આ 8 રાશિના જાતકોને સારા પરિણામ મળશે, માતા લક્ષ્મી ભરી દેશે ધનથી તિજોરી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં વારંવાર થતા ફેરફારોને લીધે, આકાશ મંડળમાં ઘણા શુભ યોગો બનવા જઈ રહ્યા છે, જેની તમામ 12 રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ થઈ…