મહાદેવની પૂજામાં પણ આ 5 વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો, નહીં તો થઇ જશે ગુસ્સે

મહાકાલના ઉપાસકને પુષ્કળ સંપત્તિ, આરોગ્ય અને સુખ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે, અને આ દિવસે તમે ઘણા લોકોને શિવલિંગ અભિષેક કરતા જોવા મળશે. લોકો મહાદેવની કૃપા મેળવવા માટે…

શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કંઈ રાશિને મળશે શુભ ફળ, કંઈ રાશિઓ માટે રહેશે મુશ્કેલ સમય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક મનુષ્યના જીવનમાં શુક્ર ગ્રહની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જનવી દઈએ કે, 28 સપ્ટેમ્બરથી શુક્ર કર્ક રાશિની યાત્રા સમાપ્ત કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો…

શનિની ચાલમાં પરિવર્તન થવાથી આ 5 રાશિઓને થશે નુકસાન, અન્ય રાશિઓને મળશે લાભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને કેતુને છાયા માનવામાં આવે છે. એટલું જ નહીં, આ બંને ગ્રહોને 9 ગ્રહોના પરિવારનો સૌથી ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે. જો કે, રાહુ અને…

માં વહાણવટીના આશીર્વાદથી આજે 12 વાગે ખુલી જશે ભાગ્યના તાળા, આ 7 રાશિ નસીબદાર છે જાણો

મિત્રો આજે અમે તમને એવી ભાગ્યશાળી રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માં વહાણવટીના પુષ્કળ આશીર્વાદ મળશે છે. આ કારણે આ રાશિના જાતકો ઘણા પૈસા મળી રહ્યા છે. તો ચાલો…

જાણો તુલસીના છોડમાંથી સુખ અને સમૃદ્ધિ કેવી રીતે આવશે, આવી રીતે તમને મળશે વિષ્ણુ-લક્ષ્મીનો આશીર્વાદ

લોકો તેમના ઘરોની અંદર પ્રાર્થના કરે છે, જેથી પરિવારમાં શાંતિ રહે. ભગવાનની ભક્તિમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર…

ખુબ જ ચમત્કારિક છે સૂર્ય ભગવાનનો આ મંત્ર, બધી મનોકાના પુરી થશે, દુઃખોમાંથી રાહત મળશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિ સૂર્ય ભગવાનની પૂજા કરે છે, તો તેની કુંડળીમાંથી તમામ દોષો દૂર થાય છે. સૂર્યદેવને નવ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જો તેનું સ્થાન કુંડળીમાં…

મહિલાઓ હનુમાનજીની પૂજામાં કરો આ કામ ,બજરંગબલી પ્રસન્ન થશે પરંતુ આ કામોથી રહો દૂર  

હનુમાન જી કલિયુગમાં બધા દુઃખો દૂર કરવા માટેના દેવતા માનવામાં આવે છે. જો કોઈ હનુમાનજીની ઉપાસના કરે છે તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંગળવારને બજરંગબલીની પૂજા કરવાનો વિશેષ…

આ 4 રાશિઓનો હવે ખતમ થશે ખરાબ સમય, વિષ્ણુ કૃપાથી વરસશે પૈસા જ પૈસા

ઘણીવાર લોકોનો સમય એટલો ખરાબ ચાલતો હોય છે કે ખુબ મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી. પણ જો તમારો ભગવાન પરનો વિશ્વાસ અને ભરોસો અતૂટ હશે તો તમારો આ…

વાસ્તુ ટીપ્સ: ઘરમાં પૈસા રાખતી વખતે આ ભૂલને કારણે નુકસાન થાય છે, ધ્યાન આપો આ મહત્વપૂર્ણ બાબતો પર

પૈસા એ એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ કમાવવા માંગે છે. લોકો રાત-દિવસ સખત મહેનત કરે છે, જેથી તેઓ તેમના જીવનમાં પ્રગતિ કરી શકે અને વધુને વધુ કમાણી કરી…

આજે રાત 12 વગથી પ્રસન્ન થવા જઈ રહી છે માં લક્ષ્મી, અટકેલા કામ બનશે અને વરસવા લાગશે પૈસા

4 રાશિના લોકો પાર આજે 12 વાગે માતા પ્રસન્ન થશે કોરોના વાયરસની મહામારી વચ્ચે ગ્રહો અને નક્ષત્રોના પરિભ્રમણમાં આવેલા ફેરફરાને લીધે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે…