આવો તો જાણીએ કે તમારા ભાગ્યમાં ખુશી છે કે દુઃખ. 1. મેષ રાશિ: મેષ રાશિના લોકો માટે આ અઠવાડિયું તરક્કી આપનારું સાબિત થશે. વિદ્યાર્થીઓ અને વ્યાપારી લોકોને સારા મૌકાઓ મળશે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેના માટે આ સમય સૌથી બેસ્ટ છે. પતિ પત્નીનો સંબંધ મજબૂત બનશે. 2. વૃષભ રાશિ: આ રાશિના […]
Author: Team
આ ત્રણ રાશિઓના દુઃખના દિવસો થયા પૂર્ણ, દેવી-દેવતાઓના આશીર્વાદથી મળશે અઢળક સુખ-સંપત્તિ
જ્યોતિષ શાસ્ત્રના આધારે વાત કરીએ તો ગ્રહો નક્ષત્રોની ચાલમાં રોજ બરોજ ફેરફાર થતા રહે છે, જેની સીધી જ અસર જે તે રાશિઓ પર પડે છે, આ અસર શુભ કે અશુભ એમ બંન્ને પ્રકારની હોય છે. આવાજ ફેરફારની શુભ અસર બાર માંથી માત્ર ત્રણ રાશિઓ પર પડવા જઈ રહી છે જેને લીધે આ ત્રણ રાશિઓની જિંદગીમાં […]
10 સપ્ટેમ્બરથી-25 સપ્ટેમ્બર સુધી રહેશે પિતૃપક્ષ, ભૂલથી પણ આ 15 દિવસોમાં ના કરશો આ કામ નહીંતર થશે પિતૃદોષ
10 સપ્ટેમ્બરથી શરૂ થશે પિતૃપક્ષ, આ ઉપાયોથી મેળવો પિત્રુઓના આશીર્વાદ અને પિતૃદોષથી મુક્તિ હિન્દૂ ધર્મની માન્યતાના આધારે પિતૃપક્ષનું પણ વિશેષ જણાવવામાં આવ્યું છે. હિન્દૂ પંચાગના આધારે આ વર્ષે પિતૃપક્ષ આવનારી 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. દરેક વર્ષે ભાદ્રપક્ષ માસથી શુક્લ પક્ષની પૂર્ણિમાથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. એવામાં આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂઆત […]
માત્ર એક નારિયેળ ખોલી શકે છે તમારા કિસ્મતના બંધ દરવાજા, નારિયેળના આ સરળ ઉપાયોથી થઇ શકશો માલામાલ
લાખ કોશિશ કરવા છતાં પણ છે જીવનમાં પૈસાની તંગી? તો નારિયેળનો આ ઉપાય કરી શકશે તમને પૈસાદાર ભારત વિશિષ્ટ સંસ્કૃતિ અને ધાર્મિક વૃત્તિ ધરાવતો દેશ છે. હિન્દૂ ધર્મમાં પુજા-પાઠનું વિશિષ્ટ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવામાં પૂજા પાઠના સમયે નારિયેળ કે શ્રીફળ ચોક્કસ રાખવામાં આવે છે. શ્રીફળ દરેક ફળોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે માટે જ તેને […]
આજે રાત્રે 12 વાગાથી શરૂ થશે આ 5 રાશિઓના સારા દિવસો, માં લક્ષ્મીની કૃપાથી વરસશે પૈસા
જ્યોતિષશાસ્ત્રોના આધારે ગ્રહો નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે.આવા ફેરફારની અસર 12 રાશિઓ પર પડે છે. આ અસર શુભ કે અશુભ એમ બંન્ને પ્રકારની હોય છે. એવામાં આ ફેરફાર ની અસર આવનારા દિવસોમાં અમુક રાશિઓ પર પડવાની છે. જેનાથી અમુક રાશિના જીવનની દરેક સમસ્યાઓ દૂર થવાની છે અને માં લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ બનશે. મકર, […]
આ 4 રાશિઓના દુઃખના દિવસો થયા દૂર, પવનપુત્ર હનુમાન કરશે બેડો પાર, ચારે તરફથી મળશે લાભ
જ્યોતિષશાસ્ત્રના પ્રમાણે જો વ્યકતીની રાશિમાં ગ્રહોની સ્થિતિ ઠીક હોય તો ચારે તરફથી શુભ પરિણામો જ મળે છે અને જો ગ્રહોની સ્થિતિ ઠીક ન હોય તો વ્યતિકને તનતોડ મહેનત કરવા છતાં પણ નિરાશા જ મળે છે. એવામાં ગ્રહો-નક્ષત્રોના અમુક શુભ સંયોગથી અમુક રાશિઓ પર પવનપુત્ર હનુમાનજીની કૃપા બ નવાની છે. બજરંગબલીની કૃપા અમુક ભાગ્યશાળી રાશિઓ પર […]
આ 5 રાશિઓ પર શરૂ થઇ માં લક્ષ્મીની કૃપા, સેકન્ડની અંદર દુઃખ જતુ રહેશે
જ્યોતિષશાત્રના આધારે વાત કરીએ તો ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે. જેની અસર જે તે રાશિ પર પડે છે. ઘણીવાર આ અસર ફાયદો કરાવે છે તો ઘણીવાર નુકસાન. એવામાં ગ્રહોના પરિભ્રમણમાં થયેલા ફેરફારને લીધે તેની શુભ અસર અમુક રાશિઓ પર પડવા જઈ રહી છે. આવો તો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિ જેના […]
ભગવાન શિવના આ મંદિરની પૂજા કરે છે નાગ દેવતા, શિવલિંગને વીંટળાઈને પાંચ કલાક સુધી રડે છે
દેશભરમાં ઘણા એવા મંદિરો છે જેના પ્રત્યે શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિ ખુબ જ વધારે હોય છે. આજના સમયમાં પણ અમુક મંદિરોમાં એવા ચમત્કાર જોવા મળે છે જે કોઈ રહસ્યથી કમ નથી. એવું જ એક ભગવાન શિવનું મંદિર છે જે રહસ્યથી ભરેલું છે અને તેનો ઉકેલ આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી લાવી શક્યા. આ ચમત્કારી મંદિર […]
આજ સુધી રિલીઝ નથી થઇ શકી અક્ષય કુમારની આ 9 ફિલ્મો, આ અભિનેત્રીઓની સાથે જોવા મળવાના હતા
ઘણીવાર એવું બનતું હોય છે કે કલાકારોએ ફિલ્મની શૂટિંગ કરી લીધી હોય પણ કોઈ કારણોને લીધે તે રિલીઝ ના થઇ શકી હોય. એવું જ બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે પણ બનેલું છે. અક્ષય કુમાર પોતાની દમદાર ફિલ્મો માટે જાણવામાં આવે છે અને વર્ષમાં તેની ત્રણથી વધારે ફિલ્મો તો રિલીઝ થાય જ છે, જો કે તમને […]
7 વાતો જેને લીધે પતિને દગો આપે છે મહિલાઓ
ગમે તેવી સંસ્કારી પરણેલી સ્ત્રીઓ પણ પોતાના પતિદેવને આપે છે આ દગો, દરેક પુરુષો આ જરૂર વાંચે મોટાભાગે દગો આપવાની વાતને પુરુષો સાથે જોડીને જ જોવામાં આવે છે, માનવામાં આવે છે કે પ્રેમમાં દગો માત્ર પુરુષો જ આપે છે પણ ઘણીવાર અમુક બાબતોને લીધે મહિલાઓ પણ પુરુષોને દગો આપે છે અને તે પરપુરુષ પ્રત્યે આકર્ષાઈ […]