તો મિત્રો આપણે બધા જઈએ છીએ કે આપણા જોવાનમાં રાશિઓનું સીધું મહત્વ છે. રાશિઓ પરથી મનુષ્યના જીવનની દરેક બાબતો જાણી શકાય છે. રાશિના આધારે આપણા જીવનમાં આવતી દરેક તકલીફનું પહેલેથી નિવારણ લાવી શકાય છે. ગ્રહની ચાલમાં થતા ફરેફરની સીધી અસર આપણી રાશિઓ ઉપર પડે છે. હાલમાં એવા સંજોગો બનવા જઈ રહ્યા છે કે 555 વર્ષ પછી […]
Author: religious world
કરોડપતિ બનવા જઈ રહી છે આ 2 રાશિઓ, ભોલેનાથે પોતે લખ્યું છે તેમનું ભાગ્ય
મિત્રો તમે જાણતા જ હશો કે આપણા જીવનમાં થનારી દરેક વસ્તુ ગ્રહ પર આધારિત છે. ગ્રહોની ચાલને આધારે વ્યક્તિનું ભવિષ્ય નક્કી થાય છે એન ગ્રહની સીધી અસર આપણા જીવન પર પડે છે. હાલમાં એવા યોગ થવા જઈ રહ્યો છે જેના કારણે આ 2 રાશિનું ભાગ્ય ભોલેનાથે પોતાના હાથે લખ્યું છે અને આ 2 રાશિના જાતકો […]
તમારી હથેળી પર બને છે આવા નિશાન તો તમને કરોડોપતિ બનવાથી કોઈ રોકી નહિ શકે
આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ઉપયોગી થશે. આજકાલ લોકો પોતાનું કોઈ પણ કામ શરૂ કરતા પહેલા જ્યોતિષની સલાહ જરૂર લેતા હોય છે. કેમ કે જ્યોતિષમાં હાથની રેખાઓ વાંચીને લોકોનું ભવિષ્ય જાણી શકાય છે. હથેળી પર હાજર રેખાઓ અને નિશાન લોકોનું ભવિષ્ય જણાવે છે. આજે અમે તમને હાથની […]
9 ફ્લોર વાળા આલીશાન વીલમાં હેન્ડસમ પતિ સાથે રહે છે અભિનેત્રી જુહી ચાવલા, પતિ કેવો નસીબદાર છે જુવો તો
જૂહી ચાવલા તેના સમયની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. મોટા મોટા પ્રોડકશન હાઉસ કે મોટા બેનરો સાથે કામ કરવા ઉપરાંત પણ તે મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મો કરનારી જૂહી ચાવલા ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. તે તેના કરિયરની ચરમ સીમા પર હતી ત્યારે તેણે ઉદ્યોગપતિ […]
કોઈ દિવસ ભક્તો વિના સૂનું ના રહેતું ચોટીલા ધામમાં સાંજ પડતા જ થઇ જાય છે સુમસામ, તેની પાછળ છે આ રહસ્યમય કારણ
સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલુ ચોટીલાધામમાં 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડા મા બિરાજે છે. એક હજાર 173 ફૂટ ઊંચાઇ પર બિરાજિત ચામુંડા મા એ હિંદુઓના કુળદેવી છે. પૂનમના દિવસે ત્યાં એટલી બધી ભીડ જોવા મળતી હોય છે કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. દેશ વિદેશમાંથી લોકો માતાજીના દર્શન કરવા માટે ચોટીલાધામમાં આવે છે. […]
ભાવનગરનું આ ગામ વિદાય આપતા સમયે હીબકે ચઢ્યું, વાજતે ગાજતી નીકળે ગાય માતાની અંતિમ યાત્રા, જુઓ આંખો ભીની કરી દેનારી તસવીર
ગાયને ખરેખર માતા સમજી ભાવનગરના આ ગામવાસીઓએ, ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી ગાયની અંતિમ યાત્રા, નજારો જોઈને તમે પણ ભાવુક થઇ જશો આપણ દેશની અંદર ઘણા લોકો પોતાના પાલતુ પ્રાણીઓને પણ ખુબ જ પ્રેમ કરતા હોય છે, પરંતુ જો અચાનક તેમના આ પાલતુ પ્રાણીઓ દુનિયાને અલવિદા કહી દે ત્યારે તેઓ પણ શોકમાં ડૂબી જતા […]
જો મહેનત કરવા છતાં મળતી ના હોય પ્રગતિ તો ઘરે લગાવો આ પક્ષીની તસવીર, થશે પ્રગતિ અને ખુલશે સફળતાનાં નવા દ્વાર
વાસ્તુ શાસ્ત્રમાં ઘરે મોજૂદ દરેક વસ્તુની દિશા અને સ્થાનનું મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે. તમારી આજુ બાજુ મોજૂદ વસ્તુઓ તમારા જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે પ્રભાવ પાડે છે. આ પ્રકારે ઘરે લાગેલી તસવીરનું પણ તમારા જીવનમાં શુભ કે અશુભ પ્રભાવ પાડી શકે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરના દક્ષિણ ભાગમાં એવું પક્ષી […]
જો મહેનત કર્યા પછી પણ નથી મળી રહી સફળતા તો મંદિરમાં જઈને ચૂપ ચાપ કરી આવો આ કામ, થશે ખુબ પ્રગતિ
ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમને તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ નથી મળતું. જો તેઓને જે પ્રશંશા અને પૈસા મળવાના હક છે તે ન મળી રહ્યા હોય, તો અમે એવા લોકો માટે મંદિરમાં જઈને આટલું જરૂર કરવું જોઈએ. 1.કપાસ: જો તમે પણ કોઈ કાર્યમાં સફળતા મેળળવા ઇચ્છતા હોવ તો તેના માટે ચોખા સાથે કપાસ […]
ગુજરાતના આ સમુદ્ર વચ્ચે આવેલા ભગવાન શિવજીના શિવલિંગ પર સમુદ્ર જાતે જ કરે છે અભિષેક, જુઓ સુંદર વીડિયો
ગુજરાતમાં અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે. દ્વારકાના ઘુઘવતા રત્ના સાગર વચ્ચે અતિ પૌરણિક શિવાલય આવેલું છે. દ્વારકાનું ભડકેશ્વર મહાદેવનું મંદિર અનેક વર્ષોથી માત્ર એક જ ખડક પર […]
જગન્નાથજીની રથયાત્રા માટે વાઘા અને સાફા બનાવતી મહિલા સાથે થયો મોટો ચમત્કાર, જાણો
શહેરમાં જ્યાં ભગવાન જગન્નાથની 9મી રથયાત્રાની તૈયરી થઇ રહી છે તેવામાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે વિશેષ વાઘા અને સાફા તૈયાર કરવામાં આવી રહ્યું છે. વાઘાઓની સાથે સાથે સાફાઓને અલગ-અલગ રીતની કઢાઈ-ટીકી અને મોતિઓથી જાત-જાતના રંગબે રંગી કપડાંથી સજાવવામાં આવે છે અને તેમના ખાસ કારીગરો દ્વારા અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. […]