Dharm

આ 3 રાશીઓની ખત્મ થઇ રહી છે સાડાસાતી પનોતી, સફળતાના દ્વાર ખુલી ગયા તૈયાર થઇ જાઓ

જ્યોતિષશાસ્ત્રમાં શનિની અહમ ભૂમિકા છે. નવગ્રહમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સ્થિતિ અને દ્રષ્ટિ બહુ જ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે.કોઈ પણ જાતકોને જન્મપત્રિકામાં પરીક્ષણ કરીને ભવિષ્યને લઈને સંકેત કરવા માટે જન્મપત્રિકામાં શનિના પ્રભાવનું આંકલન કરવું અતિ આવશ્યક છે. શનિદેવ સ્વભાવથી ક્રૂર અને અલગાવવાદી છે. શનિ મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે શનિ […]

Jyotish Shastra

ગુરુની સીધી ચાલ થશે, હવે માર્ચ 2023 સુધી આ 7 રાશિઓને ધન-ધંધામાં ભરપૂર લાભ થશે

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ધર્મ, જ્ઞાન અને સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. 17 નવેમ્બરથી ગુરુ તેની ચાલ બદલીને માર્ગી કરશે. આ માર્ગી માર્ચ જુલાઈ 2023 સુધી રહેશે. જ્યોતિષીના કહેવા અનુસાર, ગુરુના સીધા ચાલવાથી મિથુન,કર્ક,તુલા અને વૃશ્ચિક રાશિના લોકોને જુલાઈ 2023 સુધીમાં નાણાકીય લાભ મળશે. આવો જાણીએ કોને થશે લાભ 1.મેષ રાશિ ગુરુના તુલા […]

Jyotish Shastra

માતા લક્ષ્મીજીએ આ 5 રાશિઓનું લખ્યું છે નસીબ, થોડા જ દિવસમાં બની જશે કરોડપતિ

આપણે સૌ જાણીએ છીએ કે, સતયુગથી લઈને આ યોગ સુધી બધાલોકો પોતાની રાશિને લઈને ચિંતિત રહે છે. બધા જ લોકોએ જાણવા માંગે છે કે તેની રાશિ કંઇ સ્થિતિમાં છે. આ રાશિના જાતકો ધન યોગ અને રાજ યોગ છે કે નહીં આ સાથે જ આવનારો સમય કેવો રહેશે તે જાણવા માટે ઉત્સુક હોય છે. આ રાશિઓનો […]

Jyotish Shastra

ખોડિયાર માતાજીની કૃપાથી આ રાશિના જાતકો થશે માલામાલ, જીવનમાં વધશે આગળ

ખોડિયારમાંના આશીર્વાદ થી આ 9 રાશિઓના સ્વપ્ન થશે પુરા, જીવનમાં આવશે સૌથી મોટો બદલાવ આપણા જીવનમાં કોઈ પણ સારું કે ખરાબ કામ થાય છે તે ફક્તને ફક્ત ગ્રહને આધારત છે. ઘણી વાર ગ્રહ અને નક્ષત્રની સાથે-સાથે ભગવાનની પણ અસીમ કૃપા થઇ જાય છે. આજે અમે તમને જણાવીશું કે માતાજી ખોડિયારની કૃપાથી મારા જીવનમાં લાભ થશે. […]

Jyotish Shastra

આજે રાત્રે 12 વાગાથી ભગવાન શિવની ત્રીજી આંખ ખુલશે અને આ 5 રાશિઓ થશે માલામાલ, જુઓ તમારી રાશિ તો નથી ને ?

ખુશખબરી: મહાદેવની કૃપાથી 5 રાશિઓ થશે માલામાલ, જીવનમાં સુખ, શાંતિ, પૈસા બધું જ આવવાનું છે ભગવાન શિવશંકરનું એક નામ ભોલેનાથ પણ છે. આ નામ અનુસાર, ભગવાન ભોલેનાથ બધા ભક્તો પર કૃપા વરસાવે છે. ભક્તો ભગવન શિવ વિષે વધુમાં વધુ જાણવાની ઈચ્છા રાખતા હોય છે. આટલું જ નહીં શિવ ભક્ત બધા જ ઉપાય જાણવા માંગે છે જેનાથી […]

Jyotish Shastra

100 વર્ષ બાદ કુબેર દેવની કૃપાથી આ 5 રાશિઓને મળશે સુખ શાંતિ, આ સાથે જ થશે ધનલાભ

ધનનું ટેંશન છોડો,અને ખુશ થાઓ,100 વર્ષ બાદ કુબેરદેવની ક્રુપાથી આ રાશિઓને મળશે સુખ શાંતિ આજે કોઈ પણ મનુષ્યના જીવનનું સુખ એ દુઃખ રાશિ પર આધારીત છે. ગ્રહ પરિવર્તનને કારણે અમુક રાશિઓને સુખ અને અમુક રાશિઓને દુઃખ આવે છે. કુબેર દેવ આ રાશિઓ પર મહેરબાન થશે. આ રાશિઓની તિજોરીઓ રહેશે ભરપૂર. આવો જાણીએ કંઈ રાશિઓને થશે […]

Jyotish Shastra

આવતી કાલથી આ 3 રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી? સંકટ ટાળવા પર કરો આ ઉપાય

આજકાલ દરેક લોકો બહેતર જિંદગીની શરૂઆત કરવા માંગતા હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બધા લોકો માટે આ સંભવ નથી. કાલથી ઘણી રાશિઓ સાડાસાતીથી પ્રભાવિત છે. બધા ગ્રહમાં શનિના ગોચરનો સમય સૌથી વધુ હોય છે. આ ગ્રહ લગભગ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. આ કારણે શનિના ગોચરની માનવજીવન પર સૌથી વધુ અસર પડે છે. […]

Jyotish Shastra

અચાનક જ રાહુ કેતુની શુભ નજર આ 5 રાશિ પર પડી ગઈ છે, દુનિયાની કોઈ પણ શક્તિ ધનવાન થતાં નહીં રોકી શકે

આપણા ભારત દેશમાં ઘણા લોકો રાશિ અને ગ્રહ-નક્ષત્રોની વાત માનતા હોય છે. તો બીજી તરફ ઘણા લોકો પંડિતને પૂછ્યા વગર કોઈ કામ નથી કરતા. ઘણા લોકો અખબાર અથવા તો વનયુઝની વેબસાઈટમાં રાશિ વાંચીને જ તેની દિનચર્યાની શરૂઆત કરે છે. ગ્રહની ચાલ કેવી છે, રાહુ-કેતુ અથવા તો શનિની નજર કોના પર છે તેની જાણકારી એવા લોકો […]

Jyotish Shastra

આવતા મહિનાની આ તારીખથી છુમંતર થઇ જશે દુઃખ, જાણો કંઈ રાશિને શું લાભ થશે ?

ખુશખબરી: આવતા મહિનાની આ તારીખે ખૂલી જશે ભાગ્યના દ્વાર,જાણો તમારી રાશિ લિસ્ટમાં છે? મનુષ્યના જીવનમાં કોઈ પણ બનતી ઘટના પર ગ્રહ-નક્ષત્રની સ્થિતિ પર જ આધારિત હોય છે. કુંડળીમાં ગ્રહ-નક્ષત્રની ચાલ સારી હોય તો સારું પરિણામ મળે છે પરંતુ ગ્રહ-નક્ષત્રની ચાલ સારી ના હોય તો ખરાબ પરિણામ મળે છે. આગામી 4 થી બધી જ રાશિઓના ભાગ્યના […]

Dharm

અહીં માથાના બળ પર ઉભેલા હનુમાનજીની વિશ્વમાં એક અનોખી મૂર્તિ, દર્શન માત્ર થી કષ્ટ થાય છે દુર

મંદિરમાં માથાના બળે ઉલ્ટા ઉભા છે બજરંગબલી, ચમત્કારી મૂર્તિ તમારા બધા કષ્ટ સેકન્ડમાં દૂર કરશે હિન્દૂ ધર્મગ્રંથમાં બળ અને બુદ્ધિના દેવતા માનનારા હનુમાનજીની ઉભી અને બેસેલી મૂર્તિ તો બધા મંદિરમાં જોવા મળે છે. અલ્હાબાદમાં એક-બે જગ્યા પર સુતેલા હનુમાનજીની મૂર્તિ જોવા મળે છે. પરંતુ માથાના બળ પર ઉભેલા હનુમાનજીની પ્રતિમા દુર્લભ અને અપ્રાપ્ય છે. પરંતુ […]