પૂજાની આ 5 વસ્તુઓ હાથમાંથી પડવી માનવામાં આવે છે ખુબ જ અશુભ, આપે છે ભવિષ્યમાં કોઈ અનહોની થવાનો સંકેત
પૂજાના સમયે જો આ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો સમજી લો કે ભગવાન આપે છે આ અનહોની થવાના સંકેત હિન્દૂ સનાતન ધર્મમાં પૂજાનું ખુબ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.કોઈપણ શુભ…