દિવસ પ્રમાણે તમારી પાસે રાખી લો આ કલરના ફૂલ, દરેક કામમાં મળશે સફળતા

પૂજા અને શુભ કાર્યો દરમિયાન દેવતાઓને પ્રસન્ન કરવા માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની સાથે જ શુભ…

સૂર્ય દેવને અર્ઘ્ય આપતા પહેઅ જાણી લો આ જરૂરી નિયમ, ધનની બધી સમસ્યાઓથી મળશે છુટકારો

સૂર્ય દેવ એક એવા દેવતા છે જે આજે પણ ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. તેવામાં સૂર્ય દેવની નિયમિત પૂજાથી ભક્તોને માન-સન્માન, પ્રતિષ્ઠા, કારકિર્દી અને દરેક કાર્યમાં સફળતા હાસિલ થાય છે….

ગુજરાતના આ ગામમાં તળાવના પાણીનો રંગ થયો ગુલાબી, નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી જોડાઈ આસ્થા

આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા સંત મહંતો થઇ ગયા અને ભગવાન પણ ગુજરાતની ધરતી ઉપર અવતર્યા છે. ત્યારે ગુજરાતના…

ખુબ જ શાલીન અને સૌભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ, જો આ અંગમાં તિલ હશે તો થઇ જશો માલામાલ

સામુદ્રિક શાસ્ત્રમાં તિલનું વિશેષ મહત્વ છે. શરીરના વિભિન્ન ભાગ પર તિલનું અલગ અલગ મહત્વ છે. સમુદ્ર શાસ્ત્રના પ્રમાણે તિલ ભવિષ્યના ઘણા રાઝ ખોલે છે. તેનાથી એ વાતની પણ ખબર પડે…

દરેક લોકોને નથી આવતા આવા સપના, જેમાં છુપાયેલું છે અમીર બનવાનું રાઝ

ઊંઘમાં આવવા વાળા સપનાની પાછળ જ્યોતિષીય મતલબ હોય છે જે વ્યક્તિને ભવિષ્યમાં આવવા વાળી ઘટનાઓ વિશે સંકેત આપે છે. સપના અને તેના મતલબોની વ્યાખ્યા કરતા સ્વપ્ન શાસ્ત્રમાં તેના વિશે પુરી…

અંબાજીમાં 500 રૂપિયાની પ્રસાદીની ટોપલીના દુકાનદારે વસૂલ્યા અધધ રૂપિયા, અમદાવાદના પટેલ પરિવારને થયો ડરામણો અનુભવ

અંબાજી જતા પહેલા ચેતી જજો, ત્યાં કેવી ભયાનક રીતે ગુજરાતીઓને લૂંટી રહ્યા છે, અમદાવાદીને થયેલો કડવો અનુભવ જાણીને ધ્રુજી ઉઠશો ગુજરાતમાંથી ઘણીવાર છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર…